ધનવંતરી આયુર્વેદ કોલેજના 188 વિદ્યાર્થીઓને મોટી રાહત, અન્ય કોલેજોમાં ટ્રાન્સફર કરીને બચાવાશે શૈક્ષણિક વર્ષ
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; નિયમોના ઉલ્લંઘન બદલ કોલેજનું જોડાણ રદ કરવાની પ્રક્રિયા શરૂ ગાંધીનગર: મહીસાગર જિલ્લાના કોયડમ ખાતે આવેલી ધનવંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલમાં અભ્યાસ કરતા 188 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે કોલેજ લાંબા સમયથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓનું વર્ષ ન…
