કર્ણાવતી મ્યુનિસિપલ કતલખાનું કાયમી બંધ કરવાની VHPની માગ, ધાર્મિક પર્વો દરમિયાન પણ બંધ રાખવા રજૂઆત
શ્રાવણ માસ અને ગણેશોત્સવ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદનું મહાનગરપાલિકા સમક્ષ આવેદનપત્ર; ઈસનપુરમાં માંસ ફેંકવાની ઘટનાને ગંભીર ગણાવી કાયદેસરની કાર્યવાહીની માગ અમદાવાદકર્ણાવતી મહાનગરમાં મ્યુનિસિપલ કતલખાનાને કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કણૉતરી મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી આ માંગ કરવામાં આવી છે. શ્રાવણ માસ, શ્રી ગણેશોત્સવ તથા…
