તેરમાના જમણ દરમિયાન જીવતો ઘરે પરત ફર્યો યુવક
ગાઝિયાબાદમાં ચોંકાવનારી ઘટના; મૃત માની અંતિમ સંસ્કાર કરાયેલા વ્યક્તિ અચાનક ઘરે પહોંચતા સૌ સ્તબ્ધ ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદના વૈશાલી વિસ્તારમાં એક એવી ઘટના સામે આવી છે, જેને કારણે પરિવારજનો, પોલીસ અને સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. કલ્પના એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય ગિરધર સિંહ બિષ્ટને મૃત માનીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા….
