કાયદાકીય કાર્યવાહીના કારણે મારું ભારતમાં પ્રત્યાર્પણ ટળી શકે છેઃ નારવ મોદી

નીરવ મોદીને પ્રત્યાર્પણ અપીલ કાર્યવાહીમાં થયેલા 1.50 લાખ પાઉન્ડના દંડના સંદર્ભમાં ટેમ્સાઈડ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ થકી લંડનની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો લંડનભારતમાં બેંકો સાથે છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ બ્રિટનની એક કોર્ટ સમક્ષ કહ્યું છે કે, હું વર્ષો સુધી બ્રિટનમાં રહી શકુ છુ.કારણકે કેટલીક કાયદાકીય કાર્યવાહીના…

યહૂદીઓની હત્યા કરવામાં હમાસની મદદ કરવા આર્મેનિયાનો હુંકાર

આર્મેનિયાના રાષ્ટ્રપતિના પૂર્વ મુખ્ય સલાહકાર રહી ચુકેલા વ્લાદિમીર પોઘિસ્યાને એક વિડિયો બનાવ્યો છે અને તેમાં તે કહેતો સંભળાય છે કે, યહૂદી ઘેટાઓને સમાપ્ત કરી દેવા જોઈએ તેલ અવીવહમાસ અને ઈઝરાયેલના જંગ વચ્ચે મોટા ભાગના મુસ્લિમ દેશો ઈઝરાયેલની આકરી ટીકા કરી ચુકયા છે ત્યારે બિન મુસ્લિમ દેશ આર્મેનિયામાં ઈઝરાયેલ વિરોધી લહેર ચરમસીમાએ છે.આર્મેનિયાના લોકો અને રાજકીય…

યુધ્ધના મૃતકોને શોધવા ઈઝરાયેલે ગરૂડોની મદદ લીધી

ઇઝરાયેલના ઇકોલોજિસ્ટ દ્વારા આ કામ માટે સરકારને મદદ કરવામાં આવી રહી છે જેરૂસલેમઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહીત હજારો લોકોના મોત થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ વખતે તે તેના દુશ્મનને સંપૂર્ણ રીતે ખતમ કર્યા પહેલા યુદ્ધવિરામ નહીં…

ગાઝામાં યુધ્ધથી 75 વર્ષની સૌથી મોટી આપત્તી, દુર્દશાથી યુએન પણ ચિંતિત

લગભગ 11 લાખ લોકો પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું, ભૂખ,તરસ અને દવાઓની અછતના કારણે અહીંથી લોકોને પલાયન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટનઈઝરાયેલ-હમાસના યુદ્ધને 40થી વધુ દિવસો થઇ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકોના મોત થયા છે અને લાખો લોકોને પલાયન કરવું પડ્યું છે. આ દરમિયાન,દરમિયાન, યુનાઈટેડ નેશન્સ રેફ્યુજી એજન્સીના ચીફ ફિલિપ…

ફિલિપાઈન્સના મિંડાનાઓમાં 6.9ની તીવ્રતાના ભયંકર ભૂકંપના આંચકા

હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી, દરિયામાં હાઈ ટાઈડ્સ મિંડાનાઓફિલિપાઈન્સના મિંડાનાઓમાં ભયંકર ભૂકંપના આંચકા અનુભાયા છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 10 કિમીની ઊંડાઇએ નોંધાયું. હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી.પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે…

કેનેડા ભારત સાથે ઝઘડો નથી ઈચ્છતુઃ જસ્ટિન ટ્રૂડો

ભારતે કેનેડાના 40 ડિપ્લોમેટ્સને હટાવી અને જો તેઓ દેશ ના છોડે તેમને મળતી સુરક્ષા પાછી ખેંચી લેવાની ધમકી આપીને વિયેના કન્વેશનનું ઉલ્લંઘન કર્યાનો આક્ષેપ ટોરેન્ટો ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને શરૂ થયેલો વિવાદ હજી શાંત નથી થયો. હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર આ મુદ્દે વાત કરી…

અઝરબૈઝાનની આતિશગાહની દીવાલો પર દેવી-દેવતાના લખાણ

બાકુ પાસેના એક સ્થળનું ભારતીય કનેકશન, આ એક મંદિર છે તેના ટેમ્પલ ઓફ ફાયર કહેવામાં આવે છે જે બાકુ આતિશગાહના નામથી જાણીતું છે બાકુ આ સ્થળે એક અગ્નિકૂંડ છે જેમાંથી આગની જવાળાઓ નિકળી રહી હોવાના ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આતિશગાહ તરીકે ઓળખાતા આ સ્થળની દીવાલો પર દેવનાગરી લિપિ,સંસ્કૃત અને ગુરુમુખી…

એસ. જયશંકરે લંડનમાં દિવાળીની ઉજવણી કરી

જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ મળ્યા હતા અને બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ લંડન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દિવાળીના અવસર પર યુનાઇટેડ કિંગડમની મુલાકાતે હતા. અહીં એસ. જયશંકરે લંડનમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરીને દિવાળીની ઉજવણી કરી હતી. જયશંકર યુકેના ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકને પણ…

કેનેડામાં ભારતીય મૂળના શીખ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા

41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના પુત્રને ગુરુવારે બપોરે ગેસ સ્ટેશનની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી એડમોન્ટનકેનેડાના એડમોન્ટનમાં ભારતીય મૂળના એક શીખ વ્યક્તિ અને તેના 11 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એડમોન્ટન પોલીસ સર્વિસના કાર્યકારી અધિક્ષક કોલિન ડેર્કસેને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, 41 વર્ષીય હરપ્રીત સિંહ ઉપ્પલ અને તેમના…

દિલ્હીમાં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા ત્યાં ભૂકંપના હળવા આંચકાએ પણ લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો નવી દિલ્હીદિલ્હીમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે બપોરે 3:36 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ આવ્યો હોવાનો અહેવાલ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 મપાઈ હતી.માહિતી અનુસાર પ્રદૂષણના સકંજામાં ફસાયેલી દિલ્હીમાં દિવાળી જેવા પર્વના ટાણે લોકો તહેવારની તૈયારીમાં લાગેલા હતા…

કેનેડા સરકારે દિવાળી સમયે નવી ટપાલ ટિકિટ જાહેર કરી

આ ટપાલ ટીકીટ ક્રિસ્ટીન ડો દ્વારા ડીઝાઇન કરવામાં આવી છે અને તેના પર ચિત્રકારી રેના ચેન દ્વારા કરવામાં આવી હતી ટોરેન્ટો ભારત સાથે બગડેલા સંબંધો સુધારવા કેનેડા સરકારે ગુરુવારે દિવાળી સમયે નવી ટપાલ ટીકીટ જાહેર કરી હતી. કેનેડા સરકાર છેલ્લા પાંચ વર્ષથી દિવાળી સમયે ટપાલ ટીકીટ બહાર પાડે છે. 2017માં કેનેડામાં પહેલી વખત દિવાળી સમયે…

લશ્કરે તોયબાના આતંકી અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા

અકરમ ગાઝીએ 2018થી 2020 સુધી લશ્કરના ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું, તે પાકિસ્તાનમાં પણ ભારતવિરોધી નિવેદનો માટે જ જાણીતો હતો ઈસ્લામાબાદ ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. માહિતી અનુસાર લશ્કર એ તોયબા (એલઈટી)ના આતંકી અકરમ…

ચીન વેપાર દ્વારા પાકિસ્તાનને મોટો નફો લઈ લૂંટી રહ્યું છે

ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા ઈસ્લામાબાદપાકિસ્તાને ચીન સાથે મિત્રતા કરવી ભારે પડી હોય તેવો પાક મીડિયા આક્ષેપ કરી રહ્યું છે. ચીન સાથે દેશનો વેપાર મામલે પાકિસ્તાની અખબાર ડૉને સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું કે, આ મિત્રતા માત્ર આપણા નુકસાન પુરતી જ રહી છે. ઈકોનોમીના જાણકાર પત્રકાર ખુર્ર હુસેને એક લેખમાં…

ઈઝરાયેલ-હમાસ યુધ્ધમાં યુએનના 89 કર્મચારી માર્યા ગયા

યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે વોશિંગ્ટન મહિના અગાઉ શરૂ થયેલા ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધમાં એક માઠા સમાચાર આવ્યા છે. આ યુદ્ધમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના 89  જેટલાં કર્મચારીઓ પણ માર્યા છે. યુએનના ઈતિહાસમાં કોઈ યુદ્ધમાં માર્યા ગયેલા સંયુક્ત રાષ્ટ્રના કર્મચારીઓનો આ સર્વોચ્ચ આંકડો છે. મિડલ ઈસ્ટમાં પેલેસ્ટાઈની શરણાર્થીઓ માટે…

પેલેસ્ટાઈનના સમર્થકોએ દારૂગોળા સાથેના યુએસના જહાજને અટકાવ્યું

સેંકડો પેલેસ્ટિની સમર્થકો વોશિંગ્ટનના ટૈકોમા બંદરે એક સૈન્ય સપ્લાય જહાજને રોકવા માટે મોટી રેલીનું આયોજન કર્યું વોશિંગ્ટન જેમ જેમ ગાઝા પર ઈઝરાયલના હુમલા વધી રહ્યા છે તેમ તેમ હમાસ વિરુદ્ધ ઈઝરાયલી સૈન્યનું યુદ્ધ લાંબુ ખેંચાઈ રહ્યું છે. એની સામે દુનિયાભરમાં દેખાવો પણ ઉગ્ર થવા લાગ્યા છે. અમેરિકાના ઘણા શહેરોમાં ગાઝા પર થઇ રહેલા હુમલાનો વિરોધ…

દ.આફ્રિકાના કેન્દ્રીય મંત્રીને બંદૂકની અણીએ લૂંટી લેવાયા

કારમાં પંચર પડતાં મંત્રીના સુરક્ષાકર્મીઓ રિપેરિંગ કરી રહ્યા હતા ત્યારે ત્રણ બદમાસોએ સુરક્ષા કર્મીને અને મંત્રીને બંદૂક બતાવીને લૂંટી લીધા જોહાનિસબર્ગ સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં દિગ્ગજ મંત્રીના માથે રિવોલ્વર તાકી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના ભાગ્યે જ સાંભળવા મળતી હોય છે, ત્યારે સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક બદમાશોએ દક્ષિણ…

વ્લાદિમીર પુતીનનો ફરીથી ચૂંટણી લડવાનો નિર્ણય

આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી હજુ સુધી આ અહેવાલની પુષ્ટી કરવામાં આવી નથી મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને આગામી 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ફરી લડવાનો નિર્ણય કર્યો છે. જો તેઓ ફરી એક વખત આ ચૂંટણી જીતી જશે તો 2030 સુધી સત્તામાં રહેશે. એક અહેવાલમાં આ દાવો કરાયો હતો.  જોકે આ મામલે રાષ્ટ્રપતિ પુટિનના કાર્યાલય તરફથી…

હમાસના આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો, રોકેટ-ગ્રેનેડ જપ્ત કરાયા

આ એવા કેટલાક હથિયારો છે જેનો ઉપયોગ 1,400થી વધુ ઇઝરાયેલી નાગરિકોની હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક મહિના કરતા પણ વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

ભારતમાં આતંકી પ્રવૃત્તીને અંજામ આપવા પન્નુને આએસઆઈએ 60 હજાર ડૉલર આપ્યા

આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે થઈ હોવાનો દાવો નવી દિલ્હી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (આઈએસઆઈ) એ ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નુ ને ભારતમાં આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે 60 હજાર ડૉલર આપ્યા છે. આ ડીલ અમુક દિવસ પહેલાં કેનેડામાં પાક. હાઈ કમીશન નજીક એક હોટેલમાં આઈએસઆઈના…

ભારતીયોને વિઝા માટે યુએસ રાજદૂતે લોકોને મદદ કરી

ભારતીયોને અમેરિકી વિઝા સરળતાથી મળી જાય તેમજ પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અમેરિકી સરકારે ઘણા પગલા લીધા વોશિંગ્ટન ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોમાં વિદેશ ભણવા તેમજ સ્થાયી થવાનો ક્રેઝ વધ્યો છે અને તેમાં પણ અમેરિકાની વિઝાની માંગ સૌથી વધુ છે જેના કારણે ભારતના લોકોને યુએસ વિઝા માટે રાહ જોવી પડે છે ત્યારે હવે અમેરિકી સરકારે વિઝા પ્રક્રિયાને…