અમે ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરીશું, બાંગ્લાદેશમાં પ્રચંડ વિજય બાદ BNP નેતાના નિવેદનથી તણાવ વધશે ?
નવી બાંગ્લાદેશી સરકાર ભારત સમક્ષ શેખ હસીનાનો મુદ્દો પણ ઉઠાવશે. ચૂંટણીમાં જંગી જીત મેળવનાર બીએનપીએ સ્પષ્ટ કર્યું છે કે તે દિલ્હી સમક્ષ આ મુદ્દો ઉઠાવશે એસવીએન,ઢાકા બાંગ્લાદેશની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ કહ્યું છે કે શેખ હસીનાને પરત લાવવાનો મુદ્દો ભારત સમક્ષ ઉઠાવવામાં આવશે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ( BNP) ના…
