રોહિત શર્માની પીઠ જકડાઈ જતાં બુમરાહે ટીમનું નેતૃત્વ સંભાળ્યું
ભારતની પ્રથમ ઈનિંગ્સ 477 રનમાં સમેટાઈ જતાં 259 રનની સરસાઈ મળી હતી ધર્મશાલા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની પાંચમી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા ત્રીજા દિવસે પીઠ અકડાઈ જવાને કારણે ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન…
