તાઈવાનની ભારતમાં ત્રીજી રાજદ્વારી કચેરી ખોલવાની જાહેરાત

તાઈવાનની રાજદ્વારી કચેરીઓ નવી દિલ્હી અને ચેન્નાઈમાં પહેલેથી કાર્યરત છે, તાજી જાહેરાતથી ચીનના પેટમાં તેલ રેડાશે મુંબઈભારતના તાઈવાન સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, પરંતુ તાઈવાન મુંબઈમાં તેની ત્રીજી ભારતીય ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. આ પગલું એવા સમયે લેવામાં આવી રહ્યું છે જ્યારે ઘણી તાઈવાનની કંપનીઓ પણ ભારતમાં પ્રોડક્શન શરૂ કરી રહી છે.ચીનના આક્રમણના ખતરાનો…

ટીમ ઈન્ડિયામાં રિંકુ સિંહની ઉપેક્ષાથી ચાહકોમાં નારાજગી

આઈપીએલની 16મી સિઝનમાં કોલકાતા ટીમના ખેલાડી રિંકુ સિંહે 14 મેચમાં 59.25ની એવરેજથી 474 રન બનાવ્યા હતા નવી દિલ્હીભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે અજીત અગરકરે 24 કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી 5 મેચની ટી20 સિરીઝ માટે ગઈકાલે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી….

તાંઝાનિયામાં આઈઆઈટી સ્થાપવા માટે કરાર થયા

તાંઝાનિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને માન્યતા આપતા શૈક્ષણિક ભાગીદારીને ઔપચારિક રુપ આપવામાં આવ્યુ નવી દિલ્હીઆઈઆઈટી ટેકનિકલ શિક્ષણની દ્રષ્ટિએ દેશની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. હવે તેનું કેમ્પસ દેશની બહાર પણ ખુલવાનું છે. દેશની બહાર પ્રથમ આઈઆઈટી કેમ્પસ આફ્રિકન દેશ તાંઝાનિયા, ઝંઝીબારમાં ખોલવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં, શિક્ષણ મંત્રાલય (એમઓઈ), આઈઆઈટી મદ્રાસ અને તાંઝાનિયા-ઝંઝીબાર શિક્ષણ અને…

ચીને પૂર્વ લદાખમાં સરહદ પર જાસૂસી ડ્રોન તૈનાત કર્યા

ચીને પોતાના ડ્રોન એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતની સરહદમાં ઘૂસ્યા વગર ભારતીય સીમાની હિલચાલ પર નજર રાખી શકે નવી દિલ્હીઅમેરિકા સાથે ભારતે તાજેતરમાં જ અત્યાધુનિક ડ્રોનો માટે કરેલી ડીલ બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં ભારતીય સીમાને અડીને પોતાના જાસૂસી ડ્રોન તૈનાત કર્યા છે. આમ ચીને ભારત સામે વધુ એક ઉશ્કેરણીજનક હરકત કરી…

દિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર ગદ્દાર લખેલું પોસ્ટર લગાવાયું

નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય અને જૂઠની લડાઇમાં આખો દેશ શરદ પવાર સાથે છે નવી દિલ્હીદિલ્હીમાં એનસીપીની ઓફિસ બહાર લાગેલા પોસ્ટરને હટાવી દેવામાં આવ્યા છે. આ પોસ્ટર પર શરદ પવાર સાથે અજિત પવાર અને પ્રફુલ પટેલની તસવીરો લાગેલી હતી. આ સાથે જ ગદ્દાર લખેલુ નવુ પોસ્ટર લગાવવામાં આવ્યુ છે.નવા પોસ્ટરમાં લખવામાં આવ્યુ છે, સત્ય…

શિવરાજ ચૌહાણે પેશાબકાંડ પીડિતના પગ ધોયા

મુખ્યમંત્રીએ પીડિતને મુલાકાત કરીને તેને શાલ અર્પણ કરી અને પછી તેના કપાળ પર તિલક લગાવી અને માળા પહેરાવી ભોપાલમુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સીધીના પેશાબ કાંડ પીડિત આદિવાસી વ્યક્તિ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભોપાલમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને થઈ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીડિત આદિવાસી વ્યક્તિના પગ ધોયા હતા. મુખ્યમંત્રી શિવરાજ સિંહ…

વ્હાઈટ હાઉસમાંથી કોકેન મળતા ટ્રમ્પે હિડેન પર નિશાન સાધ્યું

ટ્રમ્પે સોશિયલ મીડિયામાં લખ્યું, શું કોઈ માની શકે છે કે કોકેનનો પાઉડર જો બિડેન અને તેમના પુત્ર હન્ટર સિવાય અન્ય કોઈના ઉપયોગ માટે હશે? વોશિંગ્ટનવ્હાઈટ હાઉસમાંથી કોકેન મળવાની ચકચારી ઘટનામાં હવે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડન પર નિશાન સાધ્યુ છે.ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે શું કોઈ માની શકે છે…

ટ્વીટરને હંફાવવા માટે મેટાએ થ્રેડ્સ લોન્ચ કર્યું

થ્રેડ્સ ઈન્સ્ટાગ્રામની ટીમે તૈયાર કરી છે, તેમાં રિયલ ટાઈમ ફીડ મળશે, તેના ફીચર્સ અને ઈન્ટરફેસ મહદઅંશે ટ્વિટરથી મળતા આવે છે વોશિંગ્ટનઆખરે મેટા અને ટ્વિટર વચ્ચે વૉર શરૂ થઈ ગયું હોય તેમ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ દ્વારા થ્રેડ્સ એપ લોન્ચ કરવામાં આવી છે. થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે જેનો સીધો મુકાબલો ઈલોન મસ્કની…

માનવઅધિકારો મુદ્દે યુએસ ભારતને ઉપદેશ ન આપી શકેઃ કર્ટ કેમ્પબેલ

ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં ચીનનો મુદ્દો મહત્વનો છે પણ આ એક માત્ર મુદ્દો નથી કે જેના આધારે બંને દેશના સબંધોની દિશા નક્કી થઈ છે વોશિંગ્ટનભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા સબંધોની વચ્ચે અમેરિકાની રાષ્ટ્રિય સુરક્ષા પરિષદમાં ઈન્ડો-પેસિફિક રિજનના કો ઓર્ડિનેટર કર્ટ કેમ્પબેલે ભારતના સમર્થનમાં એક મહત્વનુ નિવેદન આપ્યુ છે.કેમ્પબેલને જ્યારે ભારતમાં માનવાધિકારોના મુદ્દા…

શાકના ભાવ બાદ હવે ચોખાના ભાવ વધવાની શક્યતા

આતંરરાષ્ટ્રીય બજારમાં ચોખાના ભાવ 11 વર્ષની ટોચ પર પહોંચી ગયા છે અને હવે તે ભારતમાં પણ રંગ બદલી શકે છે નવી દિલ્હીદેશમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ બની ગયુ છે. તે પછી ટામેટા, લીંબુ હોય કે પછી દાળ બધાના ભાવ આસમાને પહોંચ્યા છે. આતંરરાષ્ટ્રીય બજારમાં ચોખાનો ભાવ 11 વર્ષની…

મણિપુર સરકારે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પાંચ દિવસ લંબાવ્યો

એવી આશંકા છે કે કેટલાક અસામાજિકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભડકાઉ તસવીરો, ભાષણો અને ઉશ્કેરણીજનક વીડિયો સંદેશાઓ ફેલાવી શકે છે ઈમ્ફાલમણિપુર સરકારે કહ્યું કે તેણે “શાંતિ અને જાહેર વ્યવસ્થામાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે” રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓના સસ્પેન્શનને પાંચ દિવસ સુધી લંબાવ્યું છે. હવે 10મી જુલાઈના રોજ બપોરના 3 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવાઓ બંધ…

જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા ભલામણ

બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરવામાં આવી નવી દિલ્હીચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરળની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂકની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કે. જસ્ટિસ કૌલ અને જસ્ટિસ સંજીવ ખન્નાના ત્રણ સભ્યોના…

રામમંદિરની સુરક્ષા સીઆઈએસએફને સોંપવાની શક્યતા

જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે, આ સ્થિતિમાં સીઆઈએસએફ અહીં તેની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરશે અયોધ્યારામજન્મભૂમિની સુરક્ષામાં મહત્વનો ફેરફાર જોવા મળશે. હાલમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ પણ ત્રણ સ્તરીય સુરક્ષા ઘેરામાં સ્થિત આ સંકુલની દેખરેખની મહત્વપૂર્ણ જવાબદારી લેશે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં પીએમ નરેન્દ્ર મોદી અહીં રામલલાના અભિષેક માટે આવશે. આ…

વિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો

એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ 662 અબજ ડોલરનું સીધુ વિદેશી રોકાણ આવ્યું જે ડો વૈશ્વિક સ્તરે પ્રાપ્ત કુલ વિદેશી રોકાણનો અડધો ભાગ છે વોશિંગ્ટનવિશ્વના વિકસિત દેશોમાં ગયા વર્ષે સીધા વિદેશી રોકાણમાં 37 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભારતમાં 10 ટકા વધુ વિદેશી રોકાણ આવ્યું છે. આ સમયગાળા દરમિયાન એશિયાઈ વિકાસશીલ દેશોમાં 2021ની જેમ જ…

ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી

એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ બંને ગેંગસ્ટર ભારતથી ભાગી ગયા છે અને વિદેશમાં ક્યાંક બેસીને બિશ્નોઈનું નેટવર્ક ચલાવી રહ્યા છે નવી દિલ્હીભારતમાં અનેક મોટી હત્યાઓને અંજામ આપનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે એજન્સીઓ સકંજો કસ્યો છે. હવે ઈન્ટરપોલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના વધુ બે સહયોગીઓ સામે રેડ નોટિસ ઈસ્યુ કરી છે જેઓ આ ગેંગને વિદેશથી ચલાવી રહ્યા છે….

બેન્કના કોઈ પણ કાર્ડને તમામ નેટવર્ક પર છૂટની વિચારણા

રિઝર્વ બેંક દેશમાં રુપે કાર્ડને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લાવી રહી હોવાનું અનુમાન નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગઈકાલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. બેંકે એક સર્ક્યુલર દ્વારા આ જાણકારી આપી હતી. આરબીઆઈ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો બાદ ડેબિટ, પ્રીપેડ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. આ અંગે આરબીઆઈએ…

લાલીગા અને પુમાએ 2023/24 માટે એકદમ નવા “ઓર્બિટા” મેચબોલનું અનાવરણ કર્યું!

LALIGA અને PUMA એ નવા “ORBITA” બોલનું અનાવરણ કર્યું છે જેનો ઉપયોગ 2023/24 સિઝન દરમિયાન LALIGA EA સ્પોર્ટ્સ અને LALIGA HYPERMOTION માં કરવામાં આવશે. લોન્ચ ઝુંબેશ, જે ‘ધી પાવર ઓફ ઓર્બીટા’ના દાવા સાથે ચાલે છે, તેમાં LALIGA સ્ટાર્સ અને PUMA એથ્લેટ્સ એન્ટોઈન ગ્રીઝમેન (એટ્લેટિકો ડી મેડ્રિડ), નાબિલ ફેકીર (રિયલ બેટિસ) અને જાન ઓબ્લેક (એટ્લેટિકો ડી…

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન દ્વારા પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે ચેસ ક્લબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશન પેલેડિયમ મોલ અમદાવાદના સહયોગથી પેલેડિયમ મોલ અમદાવાદમાં ચેસ ક્લબ ખોલે છે. ચેસની રમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને રમવાની સરળ ઉપલબ્ધતા માટે GSCA દ્વારા આ પહેલ કરવામાં આવી છે. પેલેડિયમ મોલ અમદાવાદે કેફે અલોરાને ટેકો આપ્યો અને જગ્યા આપી જે ચોથા માળે છે જ્યાં દર અઠવાડિયે બુધવાર અને ગુરુવારે ચેસ ક્લબ કાર્યરત…

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023-ગુજરાતની WIM તેજસ્વિની સાગરે મહારાષ્ટ્રની WGM દિવ્યા દેશમુખને 7મા રાઉન્ડમાં હરાવીને અપસેટ સર્જ્યો

49મી રાષ્ટ્રીય મહિલા ચેસ ચેમ્પિયનશિપ-2023 રાજપથ ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે ટૂર્નામેન્ટનો 7મો રાઉન્ડ પૂરો થયા પછી ગોવાની IM ભક્તિ કુલકર્ણી PSPBના IM સૌમ્યા સ્વામીનાથન સામે આરામથી વિજય સાથે 6.5 પોઈન્ટ સાથે ભક્તિને ટેબલમાં ટોચ પર પહોંચાડી છે. 8મા રાઉન્ડમાં ભક્તિ PSPBના WGM મેરી એન ગોમ્સ સામે લડશે. RSPBની WIM મહાલક્ષ્મી M અને PSPBની મેરી…

ચેન્નાઈન એફસી આશાસ્પદ ગોલકીપર પ્રતીક અને ડિફેન્ડર સચુ સિબી સાથે કરાર કર્યા

ચેન્નાઈ ચેન્નાઈ એફસીએ પ્રતિભાશાળી ગોલકીપર પ્રતીક કુમાર સિંહ અને ડિફેન્ડર સચુ સિબીને આગામી સિઝન પહેલા ટીમના સંરક્ષણને મજબૂત કરવા માટે જોડ્યા છે. ડોમેસ્ટિક સર્કિટમાં શાનદાર વચન અને ક્ષમતા દર્શાવનારા બંને યુવાનો માટે ISLમાં આ પ્રથમ આઉટિંગ હશે. ચંદીગઢમાં જન્મેલો પ્રતીક એ રમણ વિજયન સોકર સ્કૂલનું ઉત્પાદન છે અને તેણે યુવા સ્તરે એટીકેનું પ્રતિનિધિત્વ કર્યું છે….