વંદેભારતમાં ભોજનમાં વંદો નિકળતા સર્વિસ પ્રોવાઈડરને દંડ
રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં પરાઠા મંગાવાતા તેમાંતી વંદો નિકળતા મુસાફરે ટ્વીટથી ફરિયાદ કરી નવી દિલ્હીવીઆઈપી ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ…
