ભાવ પર નિયંત્રણ માટે સરકાર બફર સ્ટોકમાંથી તુવેર દાળ મિલ માલિકોને વેચશે
સરકારના આ નિર્ણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના નવી દિલ્હીભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખાવામાં આવે છે. અને અત્યારના સમયમાં તુવરની દાળનો ભાવ આસમાન પર પહોચી ગયા છે. દાળના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અને તેના કારણે પરેશાની વધી જાય છે. જેને જોતા સરકારે દાળના ભાવને નિયત્રંણમાં લેવા માટે…
