જનરલ ધીરજ કુમાર સેઠ બન્યા ભારતના નવા સેનાપ્રમુખ
આર્મર્ડ કોર્પ્સમાંથી ત્રણ દાયકાઓ બાદ મળ્યું સેનાનું સર્વોચ્ચ નેતૃત્વ; 31 ઑગસ્ટ, 2028 સુધી સંભાળશે જવાબદારી નવી દિલ્હી: ભારતીય સેનામાં નેતૃત્વ પરિવર્તનના ભાગરૂપે જનરલ ધીરજ કુમાર સેઠે મંગળવાર, 30 જૂન, 2026ના રોજ ભારતના નવા સેનાપ્રમુખ (ચીફ ઑફ આર્મી સ્ટાફ) તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લીધું છે, જેઓ ચાર દાયકાથી વધુ સમય સુધી…
