રણજી ટ્રોફીની સિઝન બાદ પાંચ ખેલાડી મેદાન પર જોવા નહીં મળે
મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલનો રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય નવી દિલ્હી ભારતના પાંચ દિગ્ગજ ખેલાડીઓ હવે મેદાનમાં જોવા નહીં મળે. મનોજ તિવારી, વરુણ એરોન, ધવલ કુલકર્ણી, સૌરભ તિવારી અને ફૈઝ ફઝલે રણજી ટ્રોફીની 2023-24ની સિઝનની સમાપ્તિ સાથે ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે….
