મણિપુરમાં ફરી હિંસા, સેનાની કાર્યવાહીમાં 17 લોકો ઘાયલ થયા
સાવચેતીના પગલા તરીકે ઇમ્ફાલ ખીણમાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો ઈમ્ફાલમણીપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા ચાલી રહી છે. જે બાદ આજે ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લાના કંગવાઈ, ફૌગકચામાં અથડામણના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના બાદ આર્મી અને રેપિડ એક્શન ફોર્સના જવાનોએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કુલ 17 લોકો ઘાયલની માહિતી…
