અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મફત સારવાર થશે, ટૂંકમાં જાહેરાતની શક્યતા
આવનારા 4 મહિનાઓમાં આ સુવિધા આખા દેશમાં લાગૂ કરી દેવાની રોડ પરિવહન અને હાઈવે મંત્રાલયના સચિવે માહિતી આપી નવી દિલ્હી રોડ અકસ્માતમાં સૌથી વધુ મોત માત્ર સારવારમાં થતા વિલંબના કારણે થાય છે. આ ગંભીર વિષય પર ધ્યાન આપતા સરકાર ટુંક સમયમાં જ રોડ અકસ્માતના કેસમાં મફત સારવારની વ્યવસ્થા કરવા જઈ રહી છે. જેથી ઈજાગ્રસ્તોને આસપાસ…
