સુર્યા-રાહુલનો સમાવેશ, અશ્વિનની બાદબાકી ભારતને ભારે પડી શકે છે
યુઝવેન્દ્ર ચહલની ફરી એકવાર અવગણના કરવામાં આવી, સંજુ સેમસનને પણ પડતો મૂકવામાં આવ્યો નવી દિલ્હીવર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય પસંદગીકારોએ ઈશાન કિશનને તેના સતત મજબૂત પ્રદર્શન માટે પુરસ્કાર આપ્યો છે. તે જ સમયે, યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર પસંદગીકારોનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. રવિચંદ્રન અશ્વિનના અનુભવને અવગણવામાં આવ્યો છે,…
