વરસાદની હાલાકી સાથે અમદાવાદીઓને વીજળીનો બેવડો માર
અમદાવાદના નારાણપુરાના વિજયનગર ફ્લેટ્સ સહિતના અનેક વિસ્તારો-સોસાયટીઓમાં ભારે વરસાદ દરમિયાન વીજળી ખોરવાતાં ટોરેન્ટ પાવરની આધુનિક સેવાની પોલ ખુલી ગઈ, 24 કલાકે વીજપુરવઠો ચાલુ કરાયો અમદાવાદ અમદાવાદમાં ગુરુવારે આખો દિવસ ધમધોકાર વરસાદ પડ્યો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો તો બીજી બાજુ શહેરના નારણપુરા વિસ્તારના વિજયનગર ફ્લેટ સહિતના અનેક ફ્લેટ અને સોસાયટીઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. આધુનિક…
