રોહિત આગામી સિઝનમાં ચેન્નાઈનું નેતૃત્વ કરી શકે છે
ધોની પછી સીએસકેની કેપ્ટનશિપ માટે શ્રેષ્ઠ ઉમ્મેદવાર છે, રોહિત આગામી 5-6 વર્ષ સુધી આરામથી આઈપીએલ રમી શકેઃ રાયડુ મુંબઈ આઈપીએલની 17મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટના સૌથી સફળ કેપ્ટનમાંથી એક રોહિત શર્મા આ વખતે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનના રૂપમાં નહીં, પરંતુ એક ખેલાડીના રૂપમાં મેદાનમાં ઉતરશે. તેના સ્થાને ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો…
