શાહબાઝ નદીમની ક્રિકેટની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તી
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાહબાઝે 500થી વધુ વિકેટ લીધી છે, વિશ્વભરની ટી20 લીગમાં રમશે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ શરુ થવાની છે. પરંતુ તે પહેલા ભારતીય ટીમમાં તક ન મળવાથી દુઃખી થયેલા અનુભવી બોલર શાહબાઝ નદીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. શાહબાઝ નદીમ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 500થી વધુ…
