યોનેક્સ-સનરાઇઝ ઇન્ડિયા ઓપન 2024: લક્ષ્ય, પ્રણયએ પેરિસની રેસમાં સુપર 750 સ્ટેટસની નિર્ણાયક ભૂમિકાને હાઇલાઇટ કરી

23 દેશોના કુલ 247 ખેલાડીઓ જેમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ વિટિડ્સર્ન, એક્સેલસન, ઈન્તાનોન અને યામાગુચીનો સમાવેશ થાય છે તે પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું હેડલાઈન કરશે; જાપાને 37 શટલર્સની સૌથી મોટી ટુકડીને મેદાનમાં ઉતારી છે નવી દિલ્હી એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા એચએસ પ્રણય અને કોમનવેલ્થ ગેમ્સના વર્તમાન ચેમ્પિયન લક્ષ્ય સેને યોનેક્સ-સનરાઈઝ ઈન્ડિયા ઓપન 2024ના સુપર 750 સ્ટેટસના મહત્વ પર…

2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી જોવા મળી શકે

મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ આવનારા દિવસોમાં લેબર માર્કેટ્સ અને નાણાંકીય સ્થિતિ વધુ નબળી પડવાની સંભાવના વ્યક્ત કરી દાવોસઆજથી સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનૉમિક ફોરમ (ડબલ્યુઈએફ)ની બેઠક શરૂ થઈ ગઈ છે, જેમાં ‘ચીફ ઈકોનૉમિસ્ટ્સ આઉટલુક રિપોર્ટ’ જારી કરાયો છે. રિપોર્ટમાં 2024માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ભારે સંકટ આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. વિશ્વના 56 ટકા મુખ્ય અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે,…

મણિપુરમાં લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છેઃ કોંગ્રેસનો દાવો

મણિપુરની વર્તમાન સરકાર એવી છે, જેના બે મંત્રી રાજ્યમાં હાજર જ નથી, તેઓ ઑનલાઈન કામ કરતા હોવાનો જયરામ રમેશનો આક્ષેપ નવી દિલ્હીકોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકમાઈથી કરોંગ, ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસે 14 જાન્યુઆરીએ બૌથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશ રાહુલની યાત્રા અંગે માહિતી…

કોરોનાનું સંક્રમણ ફરી વધી શકે છે, ભારતમાં જેએન.1ના 1200 કેસ

છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું બેઈજિંગચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા…

સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા વિગ્નેલા ગામે કૃત્રિમ સૂર્ય બનાવ્યો

ગ્રામજનોએ 1100 મીટરની ઉંચાઈ પર સ્થિત પર્વતનો 40-ચોરસ-મીટરનો અરીસો લગાવ્યો હતો, આથી અરીસા પર સૂર્ય પ્રકાશ પડે છે જેનું રિફ્લેક્શન ગામ તરફ પડે છે વિગ્નેલાદુનિયા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. તેના વગર જીવનની કલ્પના પણ ન થઇ શકે. એવામાં પણ ઠંડીમાં થોડી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જ જરૂરી બની જાય છે. એમાં પણ…

ખાદ્ય વસ્તુઓના ભાવ વધવા સાથે ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 0.73 ટકા

ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કમ્પ્યૂટર, ઈલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થતા ફુગાવો વધ્યો નવી દિલ્હીસરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.73 ટકા રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26 ટકા હતો. મોંઘવારી દરમાં થયેલો વધારો ખાદ્ય વસ્તુઓના વધેલા ભાવો દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ…

સેન્સેક્સમાં 760 અને નિફ્ટીમાં 210 પોઈન્ટનો વધારો નોંધાયો

શેરબજારના બમ્પર તેજીના સમયગાળા દરમિયાન, ગૌતમ અદાણી જૂથની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેર ખોટમાં ટ્રેડ થઈ રહ્યા હતા મુંબઈસપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે બીએસઈ સેન્સેક્સ 1.04 ટકા વધીને 760 પોઈન્ટના ઉછાળા સાથે 73,328 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 210 પોઈન્ટથી વધુના વધારા સાથે 22105ના સ્તરે બંધ થવામાં સફળ રહ્યો…

અટલબ્રિજ પિકનિક સ્પોટ બન્યો, જીવના જોખમે સેલ્ફી લેતા લોકો

લોકોના આ વલણને જોતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ ભડક્યા હતા અને સવાલો ઊઠાવવા લાગ્યા મુંબઈ પીએમ મોદીએ 12 જાન્યુઆરીએ મુંબઈમાં અટલ સેતુનું ઉદઘાટન કર્યું હતું. નવી મુંબઈમાં આવેલો આ બ્રિજ ભારતનો સૌથી લાંબો દરિયાઈ બ્રિજ છે. જોકે તેના ઉદઘાટન બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું…

અર્શદીપ ટી20માં સૌથી વધુ 51 વાઈડ નાખનારો બોલર બન્યો

તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી દીધો છે, માર્કે 50 વાઈડ બોલ ફેંક્યા હતા ઈન્દોર ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વર્ષ 2022માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એક સારો બોલર સાબિત થયો છે, પરંતુ તેણે કેટલાક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યા છે જેને કોઈ બોલર બનાવવા માંગતો…

રોહિત શર્મા 150 ટી20આઈ મેચ રમનાર પહેલો ક્રિકેટર

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્ષ 2007માં ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું ઈન્દોર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ટી20આઈ સીરિઝની બીજી મેચ રમાઈ હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે જ રોહિતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. રોહિત શર્મા 150 ટી20આઈ મેચ…

ઈઝરાયેલ-હમાસ યુદ્ધના અંતના કોઈ સંકેત નહીં, લડાઈ વધુ ઉગ્ર બનશે

ઈઝરાયલે કહી દીધું છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય તે આ યુદ્ધ પર ફુલ સ્ટોપ નહીં લગાવે જેરૂસલેમ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂરાં થઇ ગયા છે. ઓક્ટોબર મહિનામાં શરૂ થયેલું યુદ્ધ હવે નવા વર્ષમાં પ્રવેશી ગયું છે. સરહદે ચાલી રહેલું આ યુદ્ધ હવે શહેરી વિસ્તારોમાં લડાઈ રહ્યું છે….

તાન્ઝાનિયાની ખાણમાં ભૂસ્ખલનતી 22 મજૂરોમાં દટાઈ જતાં મોત

બે દિવસ સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયા બાદ કાટમાળમાંથી દટાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યા સિમિયુ તાન્ઝાનિયાના સિમિયુ ક્ષેત્રમાં આવેલા બરિયાદી જિલ્લામાં એક ખાણમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 22 જેટલાં મજૂરો દટાઈ ગયા હતા જેમના મૃત્યુ થયાની માહિતી મળી રહી છે. અહેવાલ અનુસાર દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરા તફરી મચી ગઈ હતી. બે…

અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવી ભારતનો ટી20 શ્રેણી પર કબજો

યશસ્વી જયસવાલ અને શિવમ દુબેની શાનદાર ઈનિંગના કારણે માત્ર 15.4 ઓવરમાં 4 વિકેટના નુકસાને જ ટાર્ગેટ હાંસલ કરી લીધો ઈન્દોર ભારતીય ટીમે ઈન્દોર ટી20 મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું છે. ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ભારતની સામે જીત માટે 173 રનનો ટાર્ગેટ હતો. રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમના યશસ્વી જયસવાલ અને શિવમ…

20 જાન્યુઆરીથી અયોધ્યામાં બહારના લોકો પર પ્રવેશબંધી

અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી અયોધ્યા 20 જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જોકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ…

પાક.માં સૈન્યની ગાડીને ઊડાડી દેતાં પાંચ સૈનિકનાં મોત

આ ઘટના બની હતી ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાની સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી રહી છે કરાંચી પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સૈન્યની એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના બલૂચિસ્તાનના કેચ પ્રાંતમાં બની હતી. …

દ.આફ્રિકાના ડીન એલ્ગરે કોચને લીધે મજબૂરીમાં નિવૃત્તી લીધી

કેટલાંક સિનિયર ખેલાડીઓ ઈચ્છતા હતા કે એલ્ગર તેના સન્યાસ લેવાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરે ડરબન સાઉથ આફ્રિકાના ઓપનર ડીન એલ્ગરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. એલ્ગરે ભારત સામેની બે ટેસ્ટ મેચની સીરિઝ પહેલા આ જાહેરાત કરી હતી. કેપટાઉન ટેસ્ટ તેના કરિયરની છેલ્લી મેચ હતી. જો કે અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે…

તાઈવાનમાં કટ્ટર વિરોધી નવા રાષ્ટ્રપતિથી ચીનની ચિંતા વધી

લાઈ ચીન સાથે એકીકરણના વિરોધી છે આથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે તાઇપેઈ 23 મિલિયનની વસ્તીવાળા ટાપુ તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી, આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ ડીપીપીની જીત થઇ છે. અને ચીનને આડેહાથ લેનારા 64 વર્ષીય લાઇ ચિંગ તે તાઇવાનના…

દર વખતે તમામ દેશ ભારતનું સમર્થન કરે એવું ન બની શકેઃ જયશંકર

આપણે જે ગત 10 વર્ષોમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે, તેમાં આપણને ખુબ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા હોવાનો દાવો નવી દિલ્હી વિદેશ મંત્રી એસ. જયશંકરે માલદીવની સાથે ચાલી રહેલા વિવાદ પર મૌન તોડ્યું છે. જયશંકરે કહ્યું કે, ‘આની કોઈ ગેરેન્ટી ન આપી શકાય કે તમામ દેશ દર વખતે ભારતનું…

અમિતાભ બચ્ચનની અયોધ્યામાં ઘર બનાવવાની ઈચ્છા, પ્લોટ ખરીદ્યો

અમિતાભ બચ્ચન અયોધ્યામાં 10,000 સ્ક્વેર ફૂટનું ઘર બનાવવા માંગે છે જેની કિંમત રૂ. 14.5 કરોડ છે મુંબઈ અમિતાભ બચ્ચન રામનગરી અયોધ્યામાં એક આલીશાન ઘર બનાવવા માંગે છે. આ માટે તેમણે મુંબઈ સ્થિત ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી સેવન સ્ટાર ટાઉનશીપ ધ સરયૂમાં એક પ્લોટ ખરીદ્યો છે. આ અંગે હાઉસ ઓફ અભિનંદન લોઢા પાસેથી…

અફઘાનિસ્તાન સામે વિજય બાદ ટીમ ઈન્ડિયાએ મહાકાલના દર્શન કર્યા

ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીમાં સામેલ થયા જેનો વીડિયો સામે આવ્યો ઈન્દોર અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ત્રણ મેચની ટી20 સીરિઝની બીજી મેચ ગઈકાલે ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 6 વિકેટથી જીત નોંધાવી હતી. મેચમાં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના કેટલાંક ખેલાડીઓ આજે સવારે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર…