ટાઈની સ્થિતિમાં બાઉન્ડ્રી કાઉન્ટ નહીં, સુપર ઓવરથી નિર્ણય લેવાશે
બાઉન્ડ્રી કાઉન્ટનો નિયમ રદ, હવે સુપર ઓવર ટાઈ થાય તો પણ જ્યાં સુધી નિર્ણય ન આવે તો પણ સુપર ઓવરથી જ નિર્ણય લેવાશે નવી દિલ્હી ભારતની યજમાની હેઠળ રમાઈ રહેલ આઈસીસી વન-ડે વર્લ્ડકપ-2023ની રોમાંચક મુકાબલાઓ સાથે સેમીફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 15મી નવેમ્બરે રમાવાની છે, જ્યારે બીજી સેમિફાઈનલ ઓસ્ટ્રેલિયા…
