જુનૈદ-નાસિરને સળગાવવાનો પ્લાન આઠ દિવસ પહેલા બનાવ્યાની મોનુની કબૂલાત

સુરક્ષાના કારણોસર તેને ભરતપુરના મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ડીગ પોલીસ સ્ટેશનના આધિકારીઓ મોનુ માનેસરની પૂછપરછ કરી ભરતપુરગૌરક્ષક મોનુ માનેસરની મંગળવારે હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જુનૈદ-નાસિર હત્યા કેસ સંદર્ભે રાજસ્થાન પોલીસ મોનુને માનેસરની કસ્ટડી લીધી હતી. સુરક્ષાના કારણોસર…

ટેક્નિકલ ખામી સર્જાતા એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ગઈ

આ પ્લેન પાકિસ્તાન હવાઈ ક્ષેત્રમાં 32 હજાર ફુટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું, જો કે ફ્લાઈટ બાદમાં સલામત રીતે દિલ્હી પહોંચી ગઈ હતી નવી દિલ્હીદેશની રાજધાની દિલ્હીથી લંડન માટે ઉડાન ભરેલી એયર ઈન્ડિયાની ફ્લાઈટ થોડા સમયમાં જ અચાનક આઈજીઆઈ એરપોર્ટ પર રિટર્ન થઈ હતી. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ફ્લાઈટે ઉડાન ભરી ત્યારે પ્લેનમાં થોડીક ખામી…

અફઘાનિસ્તચાનમાં રાજદૂતની નિમણૂંક કરનારો ચીમ વિશ્વનો પ્રથમ દેશ

ચીનના આ પગલાથી પાકિસ્તાનને આંચકો, પહેલા અફઘાનિસ્તાન મામલે તાલિબાન સાથે ચીન કોઈ પણ ડિલ વાયા પાકિસ્તાન કરતું હતું કાબુલચીને અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળ્યા બાદ પહેલી વખત પોતાના રાજદૂતની નિમણૂંક કરી છે. ચીન અહીંયા તાલિબાનના શાસનમાં રાજદૂતની નિમણૂંક કરનાર દુનિયાનો પહેલો દેશ બન્યુ છે.તાલિબાન દ્વારા કાબુલમાં રાષ્ટ્રપતિ પેલેસમાં ચીનના રાજદૂત ઝાઓ શેંગનુ નુ એક ભવ્ય કાર્યક્રમમાં…

સતત પાંચમા મહિને ઓગસ્ટમાં જથ્થાબંધ ફૂગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો

જથ્થાબંધ મોંઘવારીનો દર -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો નવી દિલ્હીઆજે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટમાં સતત પાંચમાં મહીને ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર નેગેટિવ ઝોનમાં રહ્યો છે. જો કે નેગેટિવ ઝોનમાં રહ્યા છતાં જથ્થાબંધ મોંઘવારીનો દર (ડબલ્યુપીઆઈ) -0.52 ટકા રહ્યો હતો જે છેલ્લા પાંચ મહિનાના સર્વોચ્ચ સ્તરે…

ઈન્ડિયાનો એજન્ડા સનાતનને ખતમ કરવાનો છેઃ મોદીના વિપક્ષ પર પ્રહાર

કેટલાક દળો એવા છે જે સમાજને વિભાજિત કરવા માટે એક થયા છે, ગાંધી લક્ષમીબાઈએ સનાતનથી પ્રેરણા લીધી હતી જ્યારે ઘમંડી ગઠબંધનના લોકો સનાતનને ખતમ કરવા માંગે છેઃ મોદી બીનાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના પ્રવાસે ગયા હતા, જ્યા તેમણે અનેક યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય મોદીએ એક જનસભાને સંબોધિત કરી હતી જેમાં તેણે વિપક્ષી ગઠબંધન…

રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીશ તો ફેડરલ વર્કફોર્સના 75 ટકાથી વધુને હાંકી કાઢીશઃ રામાસ્વામી

એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ, 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે વોશિંગ્ટનઅમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારોની દાવો ઠોકનારા ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી…

પાકિસ્તાન છિન્ન-ભિન્ન થશે ત્યારે ભારતમાં આતંક ખતમ થશેઃ વીકે સિંહ

દેશના દક્ષિણ ભાગમાં કેટલીક શક્તિઓએ અંગ્રેજો દ્વારા ઉત્પન્ન કરાયેલ સનાતન ધર્મ વિરોધી વિચારોનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોવાનો આક્ષેપ ઈન્દોરમધ્યપ્રદેશના નવેમ્બરમાં સંભવિત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે મધ્યપ્રદેશ આવેલા વી.કે.સિંહે ઈન્દોરમાં પત્રકાર સાથે વાતચીત દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. ગઈકાલે અનંતનાગમાં થયેલા હુમલા મામલે ગુસ્સે ભરાયેલા વી.કે.સિંહે પાકિસ્તાનને આડે હાથ લીધું…

ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ત્રણ વર્ષમાં 75 લાખથી વધુ એલપીજી કનેક્શન ફ્રી અપાશે

ઓનલાઈન અને પેપરલેસ કોર્ટનીં સ્થાપના કરવાના ઉદ્દેશ્ય હેઠળ રૂ.7210 કરોડના ઈ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાને મંજુરી અપાઈ નવી દિલ્હીકેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ભારતમાં જી20 શિખર સંમેલનની સફળતા પર આજે કહ્યું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જી20 સમિટના સફળ સમાપન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે, ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક પ્રસ્તાવ પણ રજુ…

જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટમાં વ્રજ ગોહિલને હરાવીને તનિષ્ક જાદવનો અપસેટ

અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેની એસીટીએફ કોર્ટ પર રમાઈ રહેલી જે30 અમદાવાદ એટીએફ વર્લ્ડ ટેનિસ ટૂર ટૂર્નામેન્ટના 13 સપ્ટેમ્બર 2023ના રોજ રમાયેલી મેચોના પરિણામ.

ટેકફુસા કુબોની પૂર્વ ક્લબ રીઅલ મેડ્રિડની મુલાકાત લેવાની તૈયારી

મેચડે 5 માં, 22 વર્ષીય, જેણે આ સિઝનમાં પહેલાથી જ ત્રણ ગોલ કર્યા છે, તે સેન્ટિયાગો બર્નાબેયુની મુલાકાત લેશે. આ સપ્તાહના અંતે LALIGA EA SPORTSમાં જોરદાર રમત છે કારણ કે બે અપરાજિત ટીમો સામસામે છે: રીઅલ મેડ્રિડ અને રીઅલ સોસિદાદ. બાસ્ક ટીમ આત્મવિશ્વાસ સાથે સ્પેનિશ રાજધાનીમાં ઉચ્ચ પ્રવાસ કરશે અને રીઅલ મેડ્રિડના ખેલાડીઓમાં ટેકફુસા કુબો…

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે CASA અને ડેબિટ કાર્ડ ગ્રાહકો માટે રિવાર્ડ પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો

ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન પર રિવાર્ડ પોઈન્ટ્સ મેળવવાની અને પ્રોડક્ટ્સ, ગિફ્ટ વાઉચર્સ, એર ટિકિટ્સ અને અન્ય પર રિવાર્ડ પોઈન્ટ રિડીમ કરવાની તક મળશે મુંબઈ/જયપુર ભારતની સૌથી મોટી એસએફબી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે પસંદગીના CASA અને ડેબિટ કાર્ડ ધારકો માટે એક્સક્લુઝિવ લોયલ્ટી પ્રોગ્રામ રજૂ કરીને તેના ગ્રાહકોના બેંકિંગ અનુભવને વધારવા માટે એક અગ્રણી પહેલ આદરી છે. આ એક…

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટ

ઓરિએન્ટ ક્લબ ચેસ ટુર્નામેન્ટ U-9, U-11 અને વરિષ્ઠ (ઓપન અને ગર્લ્સ)તારીખ: 17.9.2023સ્થળ: ઓરિએન્ટ ક્લબ, એલિસબ્રિજ, અમદાવાદ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન આનંદ ચેસ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. અંડર-9 અને અંડર-11 ચેસ ટૂર્નામેન્ટ 17.9.2023ના રોજ સવારે 11:00 વાગ્યે શરૂ થશે જ્યારે સિનિયર ચેસ ટૂર્નામેન્ટ 17.9.2023ના રોજ સવારે…

હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે લાલીગાના વ્યૂહાત્મક વિકાસ પર ગ્રાઉન્ડ બ્રેકિંગ શૈક્ષણિક પેપર પ્રકાશિત કર્યું

મુંબઈ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે લાલિગાના બિઝનેસ ડાયનેમિક્સનું અન્વેષણ કરતું એક ગહન પેપર બહાર પાડ્યું છે. શીર્ષક “લાલીગા: સોકર સ્પર્ધાના આયોજકથી રમતગમત અને મનોરંજન ઉદ્યોગમાં વૈશ્વિક ખેલાડી સુધી,” આ વ્યાપક અભ્યાસ વૈશ્વિક બ્રાન્ડ અને કોર્પોરેશનના નિર્માણ માટે લીગના છેલ્લા દસ વર્ષના વિકાસની તપાસ કરે છે: ડિજિટલાઇઝેશન અને ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય અસર, વૈવિધ્યકરણ મોડલ અને સક્રિય અન્ય વિષયોની…

ચીનના પ્રતિનિધિમંડળના સભ્યની વિચિત્ર બેગે તંત્રને દોડતું કર્યું

સુરક્ષાદળોએ ચીનના પ્રતિનિધિમંડળને આ બેગને સ્કેનરમાં નાખવાની અપીલ કરી પણ તેમણે આવું કરવાનો ઈનકાર કરી મામલો ચગ્યો નવી દિલ્હીદિલ્હીમાં જી20 સમિટ દરમિયાન હોટેલ તાજ પેલેસમાં હડકંપ મચી ગયો હતો. તેનું કારણ હતું ચાઈનીઝ પ્રતિનિધિમંડળનીં રહસ્યમય બેગ. લગભગ 12 કલાક સુધી આ ચીનના પ્રતિનિધિમંડળના એક સભ્યનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. આ બેગમાં એક વિચિત્ર દેખાતો…

અયોધ્યામાં ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળ્યા

આ પ્રથમ વખત છે જયારે મંદિરના નિર્માણ સમયે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓના ફોટો સામે આવ્યા છે અયોધ્યાઅયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ખોદકામમાં પ્રાચીન મંદિરના કેટલાંક અવશેષો મળી આવ્યા છે. જેમાં અનેક મૂર્તિઓ અને સ્તંભો સામેલ છે. આ અંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશ્યલ મીડિયા…

બાળકોનું કુટેવોથી બચાવવા માના હાથનું ભોજન આપો

ફ્રિ ટાઇમમાં બાળકોને મેદાનમાં રમવા મોકલવા જોઈએ જેના કારણે બાળકોને મોબાઇલની ટેવ નહિ પડે, એવું પણ કોર્ટનું સુચન તિરુવનંતપુરમમંગળવારે કેરલ હાઇકોર્ટ દ્વારા એક કેસની સુનવણી દરમ્યાન માંના હાથનું બનાવેલ ભોજનના વખાણ કરતા કહ્યું હતું કે, જો માતા પિતાએ તેમના બાળકોને કુટેવોથી બચાવવા હોય તો તેમને ઝોમેટો અને સ્વિગીમાંથી ઓર્ડર કરેલા ભોજનના બદલે માંના હાથનું બનાવેલું…

જનતાનું સમર્થન મળશે તો સત્તા પર જરૂર આવીશુઃ મમતા

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ ઈન્ડિયા ગઠબંધનના નેતૃત્વ કરવા અંગે સવાલ પુછતા પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીનો જવાબ નવી દિલ્હીપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દુબઈ અને સ્પેનના 12 દિવસના પ્રવાસે છે. મમતાએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી અને નવેમ્બરમાં યોજાનાર સ્ટેટ બિઝનેસ સમિટ માટે આમંત્રણ પાઠવ્યું હતું… આ દરમિયાન જ્યારે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મમતાને…