સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેસર શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર
15 સપ્ટેમ્બરથી પ્રોજેક્શન મેપિંગ સાંજે 7:30 અને નર્મદા મહાઆરતી સાંજે 6:45 કલાકે યોજાશે કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા 15 સપ્ટેમ્બર, 2026થી બંને કાર્યક્રમોના નવા સમય અમલમાં મૂકવામાં આવશે. લેસર શોનો સમય 7:30 કલાકે…
