સમય કરતાં 3 કલાક વહેલી ટ્રેન ઉપડી જતાં ગ્રાહક ફોરમનો સપાટો: રેલવેએ ચૂકવવું પડશે ₹૩૨,૦૦૦નું વળતર
ટ્રેનના સમયમાં ફેરફારની આગોતરી જાણ ન કરવા બદલ કેરળના ગ્રાહક આયોગનો મોટો આદેશ નવી દિલ્હી: ભારતીય રેલવેની મોટી બેદરકારી સામે આવી છે, જેમાં સમય કરતાં આશરે 3 કલાક વહેલી ટ્રેન દોડાવવા અને મુસાફરને તેની કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના ન આપવા બદલ તિરુવનંતપુરમ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે રેલવે વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું છે. આ…
