યહૂદીઓને દિલ્હીમાં મોલ, બજારો અને ભીડવાળા સ્થળોએ ન જવા સલાહ
ઈઝરાયેલે યહૂદીઓને ક્યાંક જાય તો તેમની ઓળખ શેર ન કરવા અને સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાનું ટાળવા સલાહ અપાઈ નવી દિલહીનવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે.નવી દિલ્હીમાં…
