અશોક ગેહલોતનો મોટો દાવો: કોંગ્રેસ અધ્યક્ષ પદ મામલે ફરી ‘ષડયંત્ર’ની ચર્ચા

નવી દિલ્હી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર એવો દાવો કર્યો છે કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના હતા, પરંતુ પાર્ટીના આંતરિક “આયોજિત ષડયંત્ર”ના કારણે તેમનું નામ અંતિમ ક્ષણે બદલાઈ ગયું હતું. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. અધ્યક્ષ પદ માટે પહેલેથી નિર્ણય થવાનો દાવો અશોક…

‘સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં’: જંતર-મંતરથી અભિજિત દીપકેનો સરકારને પડકાર

NEET પેપર લીક મુદ્દે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ તેજ; સોનમ વાંગચુકે પણ આંદોલનને આપ્યું સમર્થન નવી દિલ્હી NEET પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓના મુદ્દે રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. દિલ્હી પોલીસ તરફથી સત્તાવાર મંજૂરી મળ્યા…

મમતાની શક્તિપ્રદર્શન બેઠકમાં નબળી હાજરી, 41માંથી માત્ર 5 સાંસદો જ પહોંચતા ટીએમસીમાં વધતી નારાજગીના સંકેત

ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓનો પણ મર્યાદિત પ્રતિસાદ; બેઠક બાદ પક્ષની આંતરિક સ્થિતિને લઈને અટકળો વધુ તેજ કોલકાતા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માટે હાલનો સમય પડકારોથી ભરેલો હોવાનું વધુ એક વખત સામે આવ્યું છે. પક્ષ પ્રમુખ મમતા બેનરજી દ્વારા બોલાવવામાં આવેલી મહત્વપૂર્ણ બેઠકમાં સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ જનપ્રતિનિધિઓની ઓછી હાજરીએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી છે. પક્ષના…

CBSEના રી-વેલ્યુએશન પોર્ટલ પર સાયબર હુમલો, 2 મિનિટમાં 15 લાખ હિટ્સ; ફાઈલો એક્સેસ કરવાનો પ્રયાસ નિષ્ફળ

સાયબર સુરક્ષા ટીમની સતર્કતાથી હુમલાઓ નિષ્ફળ, હજારો વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક અરજી કરી એસવીએન,નવી દિલ્હી  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના રી-વેલ્યુએશન પોર્ટલ પર મોટા પાયે સાયબર હુમલાનો પ્રયાસ થયો હોવાની માહિતી સામે આવી છે. બોર્ડના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓ દ્વારા પુનઃમૂલ્યાંકન માટે ઓનલાઈન અરજીઓ કરવામાં આવી રહી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોર્ટલની કામગીરીને પ્રભાવિત કરવાનો પ્રયાસ…

ભાજપને ભારે પડશે અન્નામલાઈની નારાજગી? તમિલનાડુના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત

નવી પાર્ટીની અટકળો વચ્ચે દિલ્હીમાં વ્યસ્ત બેઠકો, AIADMK સાથેના ગઠબંધનથી અસંતોષ હોવાની ચર્ચા એસવીએન,ચેન્નાઈ તમિલનાડુના પૂર્વ BJP પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ ફરી એકવાર રાજ્યના રાજકીય કેન્દ્રબિંદુ બન્યા છે. નવી રાજકીય પાર્ટીની સંભાવનાઓ અને ભાજપ છોડવાની અટકળો વચ્ચે અન્નામલાઈની તાજેતરની રાજકીય ગતિવિધિઓએ રાજ્યના રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ કરી છે. ચેન્નાઈ એરપોર્ટ પર પહોંચેલા અન્નામલાઈની ગાડી…

મમતા બેનરજીના બળવાખોરો સામે કડક પગલાં, બે ધારાસભ્યો TMCમાંથી સસ્પેન્ડ

ચૂંટણીમાં પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ તેજ; ગેરહાજર ધારાસભ્યોને લઈને પણ વધ્યા સવાલો કોલકાતા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલા નિરાશાજનક પરિણામો બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક ખેંચતાણ અને અસંતોષ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે, જ્યારે કેટલાક નેતાઓએ પક્ષ છોડીને ભાજપનો હાથ પણ પકડ્યો છે….

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની તૈયારીમાં ‘કોકરોચ જનતા પાર્ટી’

6 જૂને દિલ્હી પહોંચશે અભિજીત દીપકે, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગને લઈને આંદોલનનાં સંકેત એસવીએન,નવી દિલ્હીસોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને CJPના સ્થાપક અભિજીત દીપકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરીને સમર્થકોને 6…

દિલ્હીમાં આઈએસઆઈના નવ એજન્ટની હથિયારો-વિસ્ફોટકો સાથે ધરપકડ

પકડાયેલા આતંકીઓના તાર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયાની આશંકા, દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અંધાધૂધી ફેલાવવાનું કાવતરું નિષ્ફળ નવી દિલ્હી દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ…

કર્ણાટકમાં જમીન વિવાદમાં છ લોકોની ક્રૂર હત્યા, આરોપીઓ ફરાર

હત્યારાઓએ પહેલા આ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા વિજયપુરા  કર્ણાટકના વિજયાપુરા જિલ્લામાંથી એક હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી માહિતી…

કોર્ટમાં અનામત રાખેલા ચુકાદા ત્રણ મહિનામાં આપવા ફરજિયાત ; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશભરની તમામ હાઈકોર્ટને ન્યાયિક પ્રણાલીમાં વિલંબ ઘટાડવા અને ચુકાદાઓની ઝડપી ડિલિવરી સુનિશ્ચિત કરવા કડક નિર્દેશો જારી કર્યા છે. બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરતા , ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે અનામત ચુકાદાઓ 3 મહિનાની અંદર આપવા જોઈએ એસવીએન,નવી દિલ્હી  દેશભરની અદાલતો દ્વારા ચુકાદા અનામત…

2026માં ચોમાસુ સામાન્ય કરતાં ઓછું રહેવાની હવામાન ખાતાની ધારણા

ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે નવી દિલ્હી  ભારતીય હવામાન વિભાગ  દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે….

પૂણે-પિંપરી-ચિંચવાડમાં હલકી ગુણવત્તાવાળો દારૂ પિવાથી 15થી વધુનાં મોત

ઘટના સામે આવ્યા બાદ વહિવટી તંત્ર એક્શન મોડમાં, મુખ્યમંત્રી ફડનવીસે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો મુંબઈ મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડ વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ગેરકાયદે દારૂનું સેવન કરવાના કારણે અત્યાર સુધીમાં 15 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ આખી ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક…

દેશના અનેક રાજ્યોમાં તોફાન સાથે વરસાદનું એલર્ટ, 100 કીમીની ગતિથી પવન ફૂંકાશે

ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીમાં ઘટાડો થશે નવી દિલ્હી ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં હવામાન પલટવા જઈ રહ્યું છે. ભીષણ ગરમીનો માર સહન કરી રહેલા ઘણાં રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ અને તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  100 કીમીની ઝડપે પવન ફૂંકાશે ઉત્તર-પશ્ચિમ ભારત, રાજસ્થાન, વિદર્ભ, પૂર્વીય મધ્ય પ્રદેશના…

મથુરાના મહોલી ગામમાં જૂની અદાવતમાં સામ-સામો પથ્થરમારો, ગોળીબાર, ડઝનથી વધુ ઘાયલ

પરિક્રમા દરમિયાન વસ્તુઓની વહેંચણીના મુદ્દે વિવાદ વકરતા જોરદાર ઘર્ષણ થતાં ગામમાં અરાજકતા મથુરા ઉત્તર પ્રદેશના મથુરાના મહોલી ગામમાં ગુરુવારે એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. વિવાદ એટલો બધો વધી ગયો હતો કે, બંને તરફથી જોરદાર ઈંટ-પથ્થરો ફેંકાયા અને જાહેરમાં ધડાધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો….

એશિયાઈ સિંહોમાં CDV અને બેબીસાયા જેવા ચેપી રોગોના વહેલા નિદાન માટે વનમંત્રીને પરિમલ નથવાણીની અપીલ

જૂનાગઢ અખબારી અહેવાલો અનુસાર ગિર તથા બૃહદ્ ગિર વિસ્તારમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબીસીયાના કારણે આઠ કે તેથી વધુ સિંહોના મૃત્યુ અંગે રાજ્ય સભા સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને સુપ્રસિધ્ધ સિંહપ્રેમી શ્રી પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. સિંહોના મૃત્યુ અટકાવવા, રોગચાળાગ્રસ્ત સિંહોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને રોગચાળાને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક અસરથી પગલાં લેવા માટે તેમણે કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ…

જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આસારામ આરોપ મુક્ત છતાં આજીવન કેદ યથાવત

રાજસ્થાન હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો જોધપુર રાજસ્થાન હાઈકોર્ટે જોધપુર આશ્રમમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા કાપી રહેલા આસારામની આજીવન કેદની સજાને યથાવત રાખી છે. હાઈકોર્ટે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે અને તાત્કાલિક કોર્ટ સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો…

10 માસની રાજનીતિક મંત્રણાઓ બાદ ઈરાનની જેલમાં કેદ 10 ભારતીય નાવિકો મુક્ત

આ તમામ નાવિકો ‘એમવી હાર્બર ફીનિક્સ’ નામના ઓઇલ ટેન્કર જહાજ પર કામ કરતા હતા ગાંધીનગર ઈરાનમાં જુલાઈ 2025થી જેલમાં બંધ 10 ભારતીય નાવિકોને લાંબી કાનૂની અને રાજદ્વારી મંત્રણા બાદ આખરે મુક્ત કરવામાં આવ્યા છે. ભારતના શિપિંગ સત્તાવાળાઓએ મંગળવારે મોડી રાત્રે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. ‘ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ’ના જણાવ્યા મુજબ, આ તમામ નાવિકો…

કર્ણાટકમાં અટકળોનો અંતઃ સિદ્ધારમૈયા જ મુખ્યમંત્રી

દિલ્હીમાં બેઠક બાદ કોંગ્રેસનો દાવો, માત્ર રાજ્યસભાની ચૂંટણી પર જ ચર્ચા થઈ નવી દિલ્હી કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાવાની ચાલી રહેલી તમામ અટકળોને હાઈકમાન્ડે ફગાવી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી, જેને પગલે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ વચ્ચે હાઈ-વોલ્ટેજ બેઠકોનો દોર પણ યોજાયો હતો. જોકે, આ બેઠકોનો એજન્ડા…

ભારત-આયોજિત બ્રિક્સમાં શક્તિ પ્રદર્શન ; ત્રણ દેશો સંયુક્ત રીતે નવી વિશ્વ વ્યવસ્થા નક્કી કરશે ; ડોલરને પડકારશે

સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનાર બ્રિક્સ સમિટમાં પુટિનહાજરી આપે તેવી અપેક્ષા છે . આ મુલાકાત વૈશ્વિક રાજકારણ , બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા અને ભારત-રશિયા-ચીન સંબંધો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે . નવી દિલ્હી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સપ્ટેમ્બરમાં બ્રિક્સ સમિટ માટે ભારતની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ દિલ્હીની મુલાકાત લે તેવી અપેક્ષા છે….

પશ્ચિમ બંગાળના મદરેસામાં વંદે માતરમ ફરજિયાત , સુવેન્દુ અધિકારીના નેતૃત્વની ભાજપ સરકારનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં તમામ મદરેસામાં  વંદે માતરમ  ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. આ સરકારી આદેશથી રાજ્યમાં રાજકીય ચર્ચા વધુ તીવ્ર બને તેવી શક્યતા છે કોલકાતા  પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે એક મોટો આદેશ જારી કર્યો છે. સરકારે રાજ્યના તમામ મદરેસામાં સવારની નમાજ દરમિયાન  વંદે માતરમ  ગાવાનું ફરજિયાત બનાવ્યું છે….