આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર ટ્રકે 20 વાહનને અડફેટે લેતાં 3નાં મોત

9 લોકો ગંભીર રીતે ઘાયલ, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને તેના વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો આગરાદેશમાં હાઈવે પર થતા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગરાના નેશનલ હાઈવે નંબર 19 પર એક ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે…

સેન્સેક્સમાં 271 અને નિફ્ટીમાં 79 પોઈન્ટનો ઊછાળો નોંધાયો

સિપ્લા, અદાણી એન્ટરપ્રાઇઝ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સના શેરમાં સારો ઉછાળો નોંધાયો મુંબઈશેરબજારનો કારોબાર બુધવારે ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો. દિવસભરના અસ્થિર કારોબાર બાદ બીએસઈ સેન્સેક્સ 271 પોઈન્ટના વધારા સાથે 71657 પોઈન્ટ પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 79 પોઈન્ટના ઉછાળા સાથે 21623 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. શેરબજારમાં દિવસના અસ્થિર વેપાર દરમિયાન, મીડિયા…

ભારત વિશ્વમિત્રની ભૂમિકા ભજવી રહ્યું છેઃ નરેન્દ્ર મોદી

ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવું લક્ષ્ય બનાવાયું છેઃ વડાપ્રધાન ગાંધીનગરવાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ નિવેદન આપતા જણાવ્યુ કે ભારતના આઝાદીના 100 વર્ષ મનાવશે. ત્યાં સુધી ભારત વિકસીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે. તેથી જ અત્યારનો કાળ ભારતનો અમૃત કાળ છે.યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદના આ…

સોનિયા-ખડગે અને અધિર રંજન અયોધ્યા પ્રામ પ્રતિષ્ઠા મહોત્સવમાં નહીં જાય

વર્ષોથી ભાજપ અને આરએસએસએ અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો હોવાનો આક્ષેપ નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ભાગીદારી અંગે ચાલી રહેલી અટકળો અને તણાવનો અંત આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઈવેન્ટ ગણાવ્યો છે.કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સોનિયા ગાંધી કે કોંગ્રેસ અધ્યક્ષ…

મહારાષ્ટ્રમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોની માન્યતા અકબંધ, શિંદે મુખ્યપ્રધાન રહેશે

ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને ચુકાદા મ ટે કહ્યું હતું. ઉધ્ધવ જૂથને મોટો આંચકો મુંબઈશિવસેના ધારાસભ્યની ગેરલાયકાતનો ચુકાદો લાઈવ: વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગેનો તેમનો ચુકાદો આપી દીધો છે. શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર નિર્ણય લેવામાં આવ્યો છે….

રોહિત અને વિરાટ ટી20 વર્લ્ડ કપમાં ઓપનિંગ કરે એવા સંકેત

2021માં કેપ્ટન રહેલા કોહલી આ માટે ખાસ તૈયારીઓ પણ કરી હતી, તેણે આઈપીએલમાં ઓપનિંગ કર્યું હતું નવી દિલ્હી ભારત આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા અફઘાનિસ્તાન સામે છેલ્લી ટી20આઈ સીરિઝ રમશે. આ સીરિઝ પહેલા ભારતની ટી20 ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ છે. જો કે આ ટી20 વર્લ્ડ કપ પહેલા…

ચાલુ ક્રિકેટ મેચમમાં 34 વર્ષના ખેલાડીનું હાર્ટએટેકથી મોત

મૃતકનું નામ વિકાસ નેગી છે, તે એક એન્જિનિયર હતો નોઈડા નોઇડામાં ક્રિકેટ મેચ દરમિયાન એક 34 વર્ષીય ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વિકાસ નેગી છે. તે એક એન્જિનિયર હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  નોઇડાના સેક્ટર 135માં બનેલા સ્ટેડિયમમાં માવરિક-11 અને બ્લેઝીંગ બુલ્સની ટીમ વચ્ચે…

કલમ 370 દૂર કરાઈ ત્યારે ઈમરાન ખાન ચાલ અસ્થિર થઈ ગઈ હતી

પાકિસ્તાન ખાતેના ભારતના પૂર્વ હાઈકમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં મોટો ખુલાસો કર્યો નવી દિલ્હી   જમ્મુ અને કાશ્મીર અંગેના સંવિધાનના અનુચ્છેદ ૩૭૦ દૂર કરાયાના સમાચારો જાણી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ચાલ થોડો સમય અસ્થિર થઈ ગઈ હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર તૂટી પડયા હતા, તેઓને ખાને ફાસીસ્ટ કહ્યા, કટ્ટર હિન્દુવાદી પણ કહી…

હમાસ-ઈઝરાયેલ યુધ્ધ બાદના પ્રસ્તાવ પર પાંચ દેશ સંમત

ઈઝરાયેલના ફરીથી શરણાર્થી કેમ્પર હુમલામાં 57નાં મોત, અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન ચોથી વખત ઈઝરાયેલ પહોંચ્યા તેલઅવિવ ઈઝરાયલી સૈન્ય દ્વારા ગાઝા પર ભીષણ બોમ્બમારો યથાવત્ રહ્યો હતો. અરબ દેશોનો મેસેજ લઈને ઈઝરાયલ આવેલા અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ સાથે પણ મુલાકાત કરી હતી. તે ગાઝા યુદ્ધ પછીના ભવિષ્યની યોજના બનાવી રહ્યા છે. જ્યારે…

ઈક્વાડૉરના ટીવી સ્ટૂડિયોમાં લાઈવ શૉમાં બંદૂકધારીઓ ઘૂસી ગયા

સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી, બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા ગુઆયાકિલ ઇક્વાડૉરના ગુઆયાકિલ શહેરમાં એક ટીવી સ્ટુડિયોમાં લાઈવ પ્રસારણ દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા. દરમિયાન સ્ટુડિયોમાં હાજર લોકો વચ્ચે અફરાતફરી મચી ગઇ હતી. બંદૂકધારીઓએ સ્ટુડિયોમાં હાજર પત્રકારો અને કર્મચારીઓને બંધક બનાવી લીધા હતા. આ ઘટનાનો સોશિયલ મીડિયા…

હાફિઝ સઈદ 78 વર્ષની કેદની સજામાં પાકિસ્તાનની જેલમાં

સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી કરાંચી મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફિઝ સઈદ પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આતંકવાદને ફન્ડિંગ કરવાના સાત કેસમાં દોષિત જાહેર થયા બાદ તેને 78 વર્ષની જેલની સજા ફટકારાઈ હોવાની માહિતી મળી રહી છે.  સંયુક્ત રાષ્ટ્રએ તેના અપડેટેડ રિપોર્ટમાં આ જાણકારી આપી…

પ્રસૂતી માટે મહિલાઓમાં 22 જાન્યુઆરીની ભારે માગ, રામ-જાનકી નામ ફેવરિટ

ઉત્તર પ્રદેશમાં તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ લખનૌ અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ભવ્ય અભિષેકને કારણે ગર્ભવતી મહિલાઓમાં ભારે ઉત્સાહ છે. રાજ્યભરના તબીબો પર 22 જાન્યુઆરીએ બાળકની ડિલિવરી કરાવવાનું ભારે દબાણ છે. ગર્ભવતી મહિલાઓ 22મી જાન્યુઆરીએ જ પોતાના બાળકને જન્મ આપવા માંગે છે. તેની માંગ સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા…

રોશન સિંહાને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકીઓ મળી છે

સિંહા ગુજરાતમાં રહેતા બિઝનેસમેન છે, તે મૂળ બિહારના છે, તેમને ભારતીય રાજનીતિ, વૈશ્વિક રાજનીતિ અને વિદેશ નીતિમાં રસ છે, તેમને પોતાની હિંદુ ઓળખ પર પણ ગર્વ છે નવી દિલ્હી રોશન સિંહાએ પીએમ મોદીની લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવાની અપીલને રી-ટ્વીટ કરતાં માલદીવની સરકારને ચીનની કઠપૂતળી સરકાર ગણાવી હતી. આ પછી સોશિયલ મીડિયા પર યુદ્ધ ફાટી નીકળ્યું હતું….

2023 અત્યાર સુધીનું સૌતી ગરમ વર્ષ, ભવિષ્ય અંગે વૈજ્ઞાનિકોની ચેતવણી

1850-1900ના સમયગાળાના સ્તર કરતાં પ્રથમ વખત દરરોજ સરેરાશ વૈશ્વિક તાપમાન વર્ષ 2023 માં એક ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું નવી દિલ્હી યુરોપિયન ક્લાઈમેટ એજન્સી દ્વારા આપવામાં આવતી માહિતી મુજબ વર્ષ 2023 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ ઔદ્યોગિકીકરણના પહેલાની તુલનામાં સરેરાશ 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (સી3એસ)…

ગુજરાતી હોવાનો મને ગર્વ છેઃ મુકેશ અંબાણી

વિદેશીઓ નવા ભારત વિશે વિચારે છે ત્યારે તેઓ એક નવા ગુજરાત અંગે વિચારે છેઃ રિલાયન્સના ચેરમેન ગાંધીનગર આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રાંરભ થઈ ચૂક્યો છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર છે ત્યારે આ પ્રંસગે…

મેચ રમતા કાનની પાછળ બોલ વાગતાં 52 વર્ષનાં બિઝનેસમેનું મોત

બંને મેચો 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રાખવામાં આવેલી ટુર્નામેન્ટની હતી મુંબઈ મેચ રમતી વખતી એક 52 વર્ષીય બિઝનેસમેનનું કાનની પાછળ બોલ વાગવાથી મૃત્યુ થયું હતું. મૃતકનું નામ જયેશ સાવલા છે. મેદાનમાં એક જ સમયે બે મેચ ચાલી રહી હોવાને કારણે આ અકસ્માત થયો હતો. જે બોલ તેમને વાગ્યો હતો તે મેદાનમાં રમાઈ રહેલી…

ગ્લોબલ ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મ નિર્ભર ભારત સહિતની વિવિધ થીમ પર આધારિત 13 સ્ટોલ

બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં દેશ-વિદેશના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા, ટ્રેડ શોમાં વિઝિટીંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે ગાંધીનગરપીએમ મોદીના હસ્તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડ શોમાં ‘મેક ઈન ગુજરાત’, “આત્મ નિર્ભર ભારત” સહિતની…

મ.પ્ર.ના શાજાપુરમાં અક્ષત વિતરણ યાત્રા પર મુસ્લિમ ટોળાનો હુમલો

યાત્રા એક મસ્જિદ નજીક પહોંચતા મુસ્લિમ ટોળાએ તલવારોથી હુમલો કર્યો, મહિલાઓએ છત પરથી પથ્થરમારો કર્યો ભોપાલમધ્યપ્રદેશના શાજાપુરમાં, રામ જન્મભૂમિ પર બની રહેલા રામ મંદિરના અભિષેક માટે અક્ષતનું વિતરણ કરી રહેલા હિન્દુ કાર્યકરો પર મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હતો. હિન્દુ કાર્યકર્તાઓ અક્ષત વહેંચવા માટે મસ્જિદ નજીક પહોંચ્યા કે તરત જ મુસ્લિમ ટોળાએ તેમના પર પથ્થરમારો કર્યો.મળતી…

15થી 21 જાન્યુઆરીએ દિવ્યાંગો દ્વારા નિર્મિત પ્રોડક્ટસનું પ્રદર્શન

આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો, જ્ઞાનનું આદાન-પ્રદાન કરતાં વર્કશોપ્સ, સામુદાયિક સહકાર વગેરે જેવા આકર્ષણો જોવા મળશે અમદાવાદઅમદાવાદનાં વસ્ત્રાપુર હાટમાં તા. ૧૫ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ફક્ત દિવ્યાંગો માટેનાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સમગ્ર દેશનાં વિવિધ શહેરોમાં વસતાં દિવ્યાંગોના ૮૦થી વધુ સ્ટોલ્સ હશે. આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો, જ્ઞાનનું આદાન-પ્રદાન કરતાં…