આરબીઆઈએ ઓનશોર ગ્રોથને ટેકો આપવા માટે વર્તમાન દરને જાળવી રાખ્યો : પ્રશાંત પિંપલે
રિઝર્વ બેન્કે રેપોરેટ જાળવાી રાખતા પ્રશાંત પિંપલે, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર – ફિક્સ્ડ ઇન્કમ બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડનો અભિપ્રાય અપેક્ષા મુજબ, આરબીઆઈએ તેનો ચાવીરૂપ દર 6.50% પર યથાવત રાખ્યો અને ફુગાવો 4% ટાર્ગેટ બેન્ડની અંદર રહે તેની ખાતરી કરવા માટે અકોમોડેશન પાછું ખેંચવાનું વલણ જાળવી રાખ્યું. મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના તમામ 6 સભ્યોએ વૃદ્ધિની ફુગાવાની…
