રાહલ ગાંધીએ અખડામાં જઈ રેસલર્સ સાથે મુલાકાત કરી

રાહુલ ગાંધી કુશ્તીબાજોને એવા સમયે મળ્યા છે જ્યારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને લઈને વિવાદ ચાલી રહ્યો છે રોહતકકુશ્તીબાજો અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રૃજભૂષણ શરણસિંહ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે ત્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુશ્તીબાજોને મળવા હરિયાણાના ઝજ્જર સ્થિત છારા ગામ પહોંચ્યા હતા અને અહીં તેણે…

મમતા બેનર્જી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અળગા રહેવાની શક્યતા

હજુ સુધી ટીએમસીએ સત્તાવાર રીતે આ બબાતે નિર્ણયની જાહેરાત કરી નથી નવી દિલ્હીઅયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ સામેલ છે ત્યારે હવે સામાચાર આવી રહ્યા છે કે…

ગવર્નર તરીકે મળતા 4 લાખના પગાર કરતા સરકારી મકાન મહત્વનુઃ રાજન

આરબીઆઈ ગવર્નરનું ઘર ખૂબ જ મોટું છે અને મલબાર હિલમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીના ઘરથી થોડે દૂર છે નવી દિલ્હીરિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં ગવર્નરનો હોદ્દો સંભાળતા સમયના તેમના પગાર બાબતે ખુલાસો કર્યો હતો. તેમને આ અંગે જણાવ્યું હતું કે ગવર્નરનો હોદ્દો સંભાળતી વખતે તેમનો માસિક પગાર રૂ. 4 લાખ…

લી સુન ક્યુનનનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો

કારની અંદરથી કોલસો સળગાવવાના પુરાવા પણ મળ્યા છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરે છે સિયોલઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ પેરાસાઈટના એક્ટર લી સુન ક્યુનનું 48 વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘર પાસે મળી આવ્યો હતો.સાઉથ કોરિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ લિ સુન ક્યુન એક ડ્રગ કેસમાં ફસાયો હતો. કે-મીડિયા અનુસાર એક્ટરનો…

રાહુલ ગાંધી 6200 કિમીની ભારત ન્યાય યાત્રા કાઢશે

યાત્રા 14 રાજ્યો અને 85 જિલ્લામાંથી પસાર થશે, મણિપુરથી શરૂ થઈને મુંબઈ સુધી જશે નવી દિલ્હીકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે ભારત ન્યાય યાત્રા કાઢશે. આ યાત્રાનો રૂટ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરથી શરૂ થઈને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સુધી જશે. કોંગ્રેસ આ યાત્રામાં 6200 કિલોમીટરનું અંતર કાપશે. આ પહેલા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા…

ધર્માંતરણ કરનારાને અનુસૂચિત જાતીમાંથી બાકાત કરવા માગ

ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા હોવાનો આક્ષેપ રાંચીઆદિવાસી સમાજના લોકોનું કહેવું છે કે ધર્માંતરણ કરનારા લોકો એસટીનો લાભ લઈ તેમના હક્કો છીનવી રહ્યા છે. તેમના મતે, ખ્રિસ્તી બનેલા એસટી છેલ્લા 75 વર્ષથી અનુસૂચિત જનજાતિને અપાતા અનામતના 80 ટકા લાભોનો લાભ લઈ રહ્યા છે.ડી-લિસ્ટિંગ માટે…

મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવ કિલોએ 2-5 રુપિયા કિલો થઈ ગયા

8 ડિસેમ્બરથી ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી 60% થી વધુ ઘટી ગયા નવી દિલ્હીઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર, 5 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધીના ત્રણ સપ્તાહ દરમિયાન વિવિધ રાજ્યોમાં ડુંગળીના છૂટક ભાવમાં 10% થી 34% નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન છૂટક કિંમતો સરેરાશ રૂ. 60/કિલોથી ઘટીને રૂ. 40/કિલો…

મ્યાનમારે 40000થી વધુ ટેલિકોમ છેતરપિંડીના શંકાસ્પદોની ધરપકડ કરી

ક્રિસ્ટલ મેથામ્ફેટામાઇનની હેરફેરનું કેન્દ્ર હોવા ઉપરાંત, મ્યાનમારમાં ઉત્તરીય શાન રાજ્ય ચીનની સરહદે ચોકીઓમાં અસંખ્ય અન્ય ગેરકાયદેસર કામગીરીનું ઘર પણ છે નેપ્યાડોકેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે ચીન અને મ્યાનમાર ચીનના નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં પ્રવેશવાની મંજૂરી આપવા અને ઓનલાઈન સ્કેમ રિંગ્સની ઝડપી રચના માટે જવાબદાર છે.દેશના કાયદા અમલીકરણ અધિકારીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં ઓનલાઈન કૌભાંડો પર…

મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો

આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને લોકોને ઉશ્કેરે છે નવી દિલ્હીકેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં…

ટેક્સપેયર્સને નોટિસ નહીં એડવાઈઝરી મોકલવામાં આવી છે

ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્જેક્શનની જે માહિતી ઈન્કમ ટેક્સ વિભાગ પાસે ઉપલબ્ધ છે તેનાથી તેમને માહિતગાર કરાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો નવી દિલ્હીઈન્કમ ટેક્સ વિભાગે તાજેતરમાં જ ટેક્સપેયર્સને કેટલાક ટ્રાન્ઝેક્શન અંગે કેટલીક માહિતી મોકલી હતી. જે અંગે ઈન્કમ ટેક્સ વિભાગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સ્પષ્ટતા આપી છે. ટેક્સ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યું કે,…

સેન્સેક્સ 701 પોઈન્ટના ઊછાળા સાથે ઓલટાઈમ હાઈ 72038ના સ્તરે

નિફ્ટીએ પહેલીવાર 21650 પોઈન્ટની સપાટી વટાવી, 206 પોઈન્ટનો વધારો જોવા મળ્યો, અલ્ટ્રાટેક અને હિન્દાલ્કોના શેર 4 ટકાથી વધુ વધ્યા મુંબઈભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે, જેને લઈને બજારના તમામ મુખ્ય ઈન્ડેક્સ ઐતિહાસિક હાઈ પર જઈને બંધ થયા છે. સેન્સેક્સ 72,000ના આંકડાને પાર જવામાં સફળ થયું છે તો નિફ્ટી 21,675 પોઈન્ટની નવી ઉંચાઈ પર…

મને છંછેડશો તો ભાજપ સરકારના 40,000 કરોડના કૌભાંડનો પર્દાફાશ કરીશઃ બસનાગૌડા પાટીલ

વિજયપુરાના અસંતુષ્ટ બીજેપી ધારાસભ્ય બસનાગૌડા પાટીલ યતનાલે ફરીથી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પર પ્રહારો કર્યા નવી દિલ્હીએક બાદ એક રાજ્યમાં ભાજપમાં બળવાખોરી ચરમસીમાએ પહોંચી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપના નેતાઓમાં અસંતોષની લાગણી વધુ જ ઉભરી રહી છે. આ સમયમાં ભાજપના જ એક ધારાસભ્યએ કહ્યું છે કે જો મને છંછેડશો તો બીજેપીની…

કેએલ રાહુલની સદી સાથે ભારતના દ.આફ્રિકા સામે પ્રથમ ઈનિંગ્સમાં 245

સાઉથ આફ્રિકા તરફથી કાગીસો રબાડાએ 5 વિકેટ ઝડપી, ગઈકાલે મેચના પ્રથમ દિવસે વરસાદના કારણે 90 ઓવર રમાઈ શકી ન હતી સેન્ચ્યુરીયનભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ 245 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં મેચની શરૂઆતથી ધબડકો જોવા મળ્યો હતો, જોકે કે.એલ.રાહુલે બાજી સંભાળી સદી નોંધાવી છે,…

કોરોનાના નવા વેરિયન્ટ જેએન-1ના કેસની સંખ્યા 109, ગુજરાતમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાંથી 36, કર્ણાટકમાંથી 34, ગોવામાંથી 14, મહારાષ્ટ્રમાંથી 9, કેરળમાંથી 6, રાજસ્થાન અને તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી બે કેસ મળી આવ્યા નવી દિલ્હીદેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે અને ખાસ કરીને તેના નવા સબ વેરિઅન્ટ જેએન.1નો ખતરો સતત વધી રહ્યો છે. જેએન.1નું સંક્રમણ દેશના સાત રાજ્યોમાં ફેલાયું છે અને સંક્રમિત લોકોની સંખ્યા પણ…

નાતાલના વિરામમાં લાલિગા ઈએ સ્પોર્ટ્સ કેવી રીતે ઉભી છે

અહીં કેટલાક સૌથી મોટા આશ્ચર્ય, ટોચના પર્ફોર્મર્સ, ઉત્કૃષ્ટ રમતો અને ઘણું બધું પર એક નજર આવે છે, જ્યારે હવે આપણે 2023/24 અભિયાનમાં 18 મેચ ડે છે 2023/24 LALIGA EA SPORTS સીઝનમાં અઢાર રાઉન્ડમાં, ટીમો હાલમાં ક્રિસમસ વિરામનો આનંદ માણી રહી છે, જેમાં ખેલાડીઓ અને કોચ નવા કેલેન્ડર વર્ષમાં તેમની બહુ અપેક્ષિત પુનરાગમન પહેલાં તેમની બેટરી…

મંજુ, સોનિયા RSPB તરફથી આઠ બોક્સર તરીકે 7મી એલિટ વિમેન્સ નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઈનલમાં ચમક્યા

ગ્રેટર નોઇડા મંજુ રાની (48 કિગ્રા) અને સોનિયા લાથેર (57 કિગ્રા)ની આગેવાની હેઠળ, રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (આરએસપીબી) ના આઠ બોક્સરોએ જીબીયુ ઇન્ડોર ખાતે યોજાયેલી 7મી એલિટ મહિલા રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. ગ્રેટર નોઈડામાં સ્ટેડિયમ. મંજુ અને સોનિયા ઉપરાંત, અનામિકા (50kg), જ્યોતિ (52kg), શિક્ષા (54kg), અનુપમા (70kg), નંદિની (75kg), નુપુર (81+kg) એ RSPB…

અલ્ટીમેટ ખો ખો સીઝન 2 માટે પુનિત બાલન ગ્રૂપની માલિકીની મુંબઈ ખિલાડી 5 મુખ્ય બ્રાન્ડ્સ પર છે; સ્પોન્સરશિપમાં INR 8.30 કરોડ+ સુરક્ષિત કરે છે

1XBat પ્રાયોજકો દ્વારા સંચાલિત માય લેબમાં જોડાવા સાથે સ્ટાર-સ્ટડેડ આઉટફિટનું ટાઇટલ સ્પોન્સર હશે; જેનરિક ઇન્ફ્રા, ફાર્મ ડીલ પુણે અને જેટ ફ્લીટ એવિએશનને સહયોગી પ્રાયોજકો તરીકે જોડવામાં આવ્યા છે. નવી દિલ્હી, 26 ડિસેમ્બર, 2023: પુનિત બાલન ગ્રૂપ (PBG) ની માલિકીની પાવરહાઉસ ટીમ મુંબઈ ખિલાડીસે ચાલી રહેલી અલ્ટીમેટ ખો ખો સિઝન 2 માટે પાંચ મોટા પ્રાયોજકોને જોડ્યા…

ફ્રાન્સમાં અટકાવેલું 276 મુસાફરો સાથેનું વિમાન મુંબઈ પહોંચ્યું

ટેકઓફ કર્યું ત્યારે તેમાં 276 મુસાફરો સવાર હતા, જોકે, બે સગીર સહિત 25 લોકોએ આશ્રય માટે અરજી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નવી દિલ્હીમાનવ તસ્કરીની આશંકા હેઠળ ફ્રાન્સમાં ચાર દિવસથી અટકાવેલું વિમાન 276 મુસાફરો સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. આ અંગે માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે 276 મુસાફરોને લઈને આ વિમાન મંગળવારે વહેલી સવારે…

હિંદુ ધર્મ ધર્મ નહીં, એક દગો છેઃ સ્વામી પ્રસાદ મૌર્ય

નવી દિલ્હીના જંતર મંતર પર મિશન જય ભીમના બેનર હેઠળ રાષ્ટ્રીય બૌદ્ધ અને બહુજન અધિકાર સંમેલનમાં આપેલા નિવેદનથી વિવાદ નવી દિલ્હીસમાજવાદી પાર્ટી (સપા) નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એકવાર એવું ઝેરી નિવેદન આપ્યું છે જેને હિન્દુ સમાજ કદાચ ક્યારેય સ્વીકારી નહીં શકે. ખરેખર તો સ્વામી પ્રસાદ મૌર્યએ હિન્દુ ધર્મને લઈને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું…

ધોનીની છેલ્લી આઈપીએલને લઈને ચાહકોમાં અવઢવ

ધોની હવે સ્વસ્થ થઇ ચુક્યો છે અને રિહેબ પણ શરુ કરી દીધું છે, તે જીમમાં ખુબ મહેનત કરી રહ્યો છે નવી દિલ્હીક્રિકેટ ચાહકો ફરી એકવાર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને મેદાન પર રમતા જોવા માટે ઉત્સાહિત છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કરી હતી. પરંતુ તે હજુ પણ…