ક્રિકેટર મનોજ તિવારીને તમામ ફોર્મેટમાંથી નિવૃત્તીની જાહેરાત
મનોજે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરતાં લખ્યુ કે, આ રમતે મને ઘણું બધું આપ્યું છે, જેની મેં ક્યારેય આશા પણ નહોતી કરી નવી દિલ્હીભારત માટે 15 મેચ રમી ચૂકેલા ક્રિકેટર મનોજ તિવારીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. હાલમાં તેઓ પશ્ચિમ બંગાળના રમતગમત અને યુવા બાબતોના મંત્રી છે.મળતી માહિતી પ્રમાણે આ ક્રિકેટરે…
