ગાંધીનગરમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી

‘અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-29/1 સ્થિત સરકારી પ્રાથમિક શાળા ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1થી…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી 133 મીટરને પાર, સ્ટોરેજ 81.40 ટકા

છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 7 સેન્ટીમીટરનો વધારો; હાલ 133.03 મીટર, પાણીની આવક 35,809 ક્યુસેક અમદાવાદ ગુજરાત માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત જળવાઈ રહી છે. આજે, 8 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યે નોંધાયેલા આંકડા મુજબ ડેમની હાલની જળસપાટી 133.03 મીટર પર પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની…

રાજ્ય આરોગ્ય મંત્રીની સાવરકુંડલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મુલાકાત: કરાટે સ્પર્ધામાં દીકરીઓના આત્મરક્ષણ કૌશલ્યને બિરદાવ્યું

70મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો અમરેલી: રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાવરકુંડલા ખાતે આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષ મુલાકાત લઈને જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,…

આંબરડીમાં રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવી આરોગ્ય સુવિધાનો પ્રારંભ, ગ્રામજનોને મળશે આધુનિક સારવારનો લાભ અમરેલી: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામના ગ્રામજનોની વર્ષો જૂની માંગણીને પૂર્ણ કરતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ આરોગ્ય કેન્દ્રથી…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 14 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 81.17 ટકા પહોંચ્યો

35,744 ક્યુસેક પાણીની આવક યથાવત; ડેમની સપાટી 132.96 મીટરે પહોંચી, કેનાલ મારફતે 5,559 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.96…

સનાતન સંત સમાજનો વિરોધ: ધાર્મિક લાગણીઓ દુભાવવા મામલે અનેક નેતાઓ સામે કડક કાર્યવાહીની માગ

અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી FIR નોંધવા, સાંસદ સભ્યપદ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાની રજૂઆત અમદાવાદ: સનાતન સંત સમાજ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે કેટલાક રાજકીય નેતાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સંસદ પરિસરમાં બનેલી એક ઘટનાથી સનાતન ધર્મ, સંત…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 26 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 80.71 ટકા પહોંચ્યો

132.82 મીટર સુધી પહોંચી ડેમની સપાટી, 35,736 ક્યુસેક પાણીની આવક યથાવત; કેનાલ મારફતે 6,614 ક્યુસેક પાણી છોડાયું કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકના પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની જળસપાટી 132.82 મીટર…

ગુજરાતમાં ડેરી એનાલોગ સામે તંત્રની કડક કાર્યવાહી: એક જ દિવસમાં 134 સ્થળોએ તપાસ, 1,053 કિલો જથ્થો નાશ કરાયો

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા ગાંધીનગર: ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન…

ભુજમાં 9 ઓગસ્ટે ઇન્ડિયન એર ફોર્સ બેન્ડનો દેશભક્તિથી ઓતપ્રોત સંગીત કાર્યક્રમ યોજાશે

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો IAF બેન્ડ ટાઉન હોલમાં દેશભક્તિના સુરોથી માહોલ ગુંજાવશે; પ્રવેશ નિઃશુલ્ક, બેઠકો મર્યાદિત નવી દિલ્હી ભારતીય વાયુસેના (Indian Air Force)ના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો પ્રતિષ્ઠિત બેન્ડ 9 ઓગસ્ટ, 2026ના રોજ કચ્છના ભુજ શહેરમાં દેશભક્તિ સંગીત કાર્યક્રમ રજૂ કરશે. ટાઉન હોલ ખાતે સાંજે 5:15 વાગ્યે યોજાનાર આ કાર્યક્રમમાં શક્તિશાળી માર્ચિંગ ધૂન અને લોકપ્રિય…

ગુજરાતમાં ડેરી એનાલોગ ઉત્પાદનો પર પ્રતિબંધ: પનીર જેવી નકલી ડેરી વસ્તુઓના ઉત્પાદન – વેચાણ પર એક વર્ષ માટે રોક

ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા: ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા નોન-ડેરી ઉત્પાદનો સામે સરકારની કડક કાર્યવાહી અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યભરમાં પનીર, ક્રીમ, બટર સહિતના અસલી ડેરી ઉત્પાદનો જેવી દેખાતી પરંતુ વાસ્તવમાં વેજિટેબલ ફેટ અથવા અન્ય બિન-ડેરી ઘટકોથી બનેલી નોન-સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડેરી એનાલોગ વસ્તુઓના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો, 24 કલાકમાં 38 સે.મી.નો ઉછાળો

ડેમની સપાટી પહોંચી 132.21 મીટરે, સ્ટોરેજ 78.71 ટકા; આવક 66 હજાર ક્યુસેકથી વધુ કેવડિયારાજ્યમાં ચાલુ વરસાદ અને નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મંગળવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 132.21 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 38 સેન્ટીમીટર વધી છે. હાલ…

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાનમાં BAPSના 30 હજારથી વધુ યુવાનો જોડાયા, વ્યસનમુક્તિનો સંકલ્પ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી અભિયાનને BAPS સ્વામિનારાયણ સંસ્થાનો વ્યાપક પ્રતિસાદ; દેશભરના 60થી વધુ કેન્દ્રોમાં વિશેષ કાર્યક્રમો યોજાયા નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ સંકલ્પ અભિયાનને દેશભરમાં ઉત્સાહભેર પ્રતિસાદ મળી રહ્યો છે. આ અભિયાનમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશભરના 60થી વધુ કેન્દ્રોમાંથી 30,000થી વધુ યુવાનો અને યુવતીઓ જોડાયા હતા. તમામ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર…

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકમાં બનશે ડેટા અને AI લેબ્સ, IndiaAI મિશન હેઠળ 37 સંસ્થાઓની પસંદગી

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે આપી માહિતી; ગુજરાતને 23 AI ફેલોશિપ અને બે AI સેન્ટર્સ ઓફ એક્સેલન્સની પણ ફાળવણી મુંબઈ ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કૌશલ્ય વિકાસ અને સંશોધનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારના IndiaAI Mission હેઠળ ગુજરાતને મહત્વપૂર્ણ ફાળવણી મળી છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત…

સુરતમાં અંગદાતા સ્વ. મનુ ડોબરીયાને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સમાજને આગળ આવવા અપીલ સુરતગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતની પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વર્ગસ્થ મનુ લાલજી ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં લેવામાં આવેલા અંગદાનના માનવતાભર્યા અને પ્રેરણાદાયી…

સુરત નવી સિવિલમાં 96મું સફળ અંગદાન: ઓડિશાના યુવકના હૃદય, લીવર અને બે કિડનીથી ચાર દર્દીઓને નવજીવન

દેશમાં પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસ મારફતે હૃદયનાં ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવહન; સુરતથી અમદાવાદ માત્ર અઢી કલાકમાં પહોંચ્યું હૃદય સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ અંગદાન થકી માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. ઓડિશાના 36 વર્ષીય મિથુન લક્ષ્મણભાઈ સ્વૈનને બ્રેઈનડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવાની સંમતિ આપી…

સુરતમાં પૂરગ્રસ્તોની મદદે ભારતીય સેના, 34 લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ

કડોદરા ગામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ વચ્ચે 400થી વધુ લોકોને રાહત સામગ્રીનું વિતરણ, સધર્ન કમાન્ડની ટીમો સતત કાર્યરત સુરત સુરત જિલ્લાના કડોદરા ગામમાં સતત વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. સધર્ન કમાન્ડની ફ્લડ રિલીફ ટીમોએ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને અનેક લોકોને સુરક્ષિત…

પોરબંદર નેવલ એર એન્ક્લેવમાં નિવૃત્ત વરિષ્ઠ નાવિક આશિષ ધીમાનનું સન્માન, ‘આભાર સમારોહ’ યોજાયો

36 વર્ષથી વધુ સમય સુધી દેશસેવામાં યોગદાન આપનાર વરિષ્ઠ નાવિકને સ્મૃતિચિહ્ન અને ભારતીય નૌસેનાનું ક્રેસ્ટ અર્પણ; પરિવારજનોના યોગદાનને પણ અપાયું વિશેષ માન પોરબંદર પોરબંદર સ્થિત નેવલ એર એન્ક્લેવ ખાતે 30 જુલાઈ, 2026ના રોજ નિવૃત્ત થઈ રહેલા વરિષ્ઠ નાવિક એમસીએએમ-II (MCAM II) આશિષ ધીમાનના સન્માનમાં ‘આભાર સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય નૌસેનામાં તેમની ઉત્કૃષ્ટ અને…

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક યથાવત, 24 કલાકમાં સપાટીમાં 1.06 મીટરનો વધારો; સ્ટોરેજ 72.81 ટકા પર પહોંચ્યું

ઉપરવાસમાં વરસાદના કારણે નર્મદા ડેમમાં સતત વધતી આવક, હાલ પાણીની સપાટી 129.85 મીટર; રાજ્યમાં પાણીની ઉપલબ્ધિ વધુ મજબૂત બનવાની આશા અમદાવાદ ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે. શુક્રવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની હાલની પાણીની સપાટી 129.85 મીટર નોંધાઈ છે, જે…