મુંબઈની ટીમને ચેમ્પિયન બનાવી ધવલ કુલકર્ણીની ક્રિકેટમાંથી નિવૃત્તી
ધવલે ફાઈનલમાં છેલ્લી વિકેટ લીધા બાદ મેદાનમાંથી ભાવુક વિદાય લીધી, તેણે ભારત માટે 12 વન-ડે અને 2 ટી20આઈ મેચ રમી હતી મુંબઈ ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલર ધવલ કુલકર્ણીના ક્રિકેટિંગ કરિયરનો અંત આવી ગયો છે. રણજી ટ્રોફીની ફાઈનલ મેચ તેના કરિયરની છેલ્લી મેચ હતી. મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવીને 42મી વખત રણજી…
