હવે મોબાઈલનો નશો છોડાવવા લોકો સારવાર તરફ વળ્યા
કોરોના કાળમાં લાગેલું મોબાઈલનું વળગણ નુકશાનકારક હોવાનું સમજાતા લોકો આ ટેવ છોડાવવા મનોચિકિત્સકોના સહારે અમદાવાદદારૂ, ડ્રગ્સ કે અન્ય નશાકારક પદાર્થો કરતાં પણ વધુ દર્દીઓને મોબાઈલનો નશો છે. વાત માન્યામાં ન આવે તેવી લાગે પણ વાસ્તવિક છે. અમદાવાદના છેવાડે આવેલા ભાટ ગામે આવેલી વ્યસનમુક્તિ માટેની કાનોરિયા હોસ્પિટલમાં મોબાઈલ ફોનનું વળગણ કે નશો છોડવા આવનારાંઓની સંખ્યા અન્ય…
