શ્રેયસ ઐયર-ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી નહીં હટાવાય
બન્ને ખેલાડીઓએ રણજી ટ્રોફીમાં રમવાનું ટાળતાં હોઈ બીસીસીઆઈ કડક કાર્યવાહી કરવાનું હતું જે હાલ પુરતી ટાળવામાં આવી નવી દિલ્હી ભારતના સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને મોટી રાહત મળી છે. ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટથી હટાવશે નહીં. આ પહેલા દાવો થયો હતો કે રણજી ટ્રોફી ન રમવાના કારણે…
