વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ઉગ્ર બન્યો
મોરબી અને જેતપુરમાં 12 દિવસથી ઉપવાસ, ગુજરાત ભારતીય કિસાન સંઘે રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી ગાંધીનગર: રાજ્યમાં ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે જમીનને થતા નુકસાનના વળતરના મુદ્દે ખેડૂતોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોરબી અને જેતપુર વિસ્તારમાં ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નત્યાગ સાથે ઉપવાસ પર બેઠા છે. આંદોલનને હવે ગુજરાત ભારતીય…
