જસપ્રિત બુમરાહને ચોથી ટેસ્ટમાં આરામ આપવાની શક્યતા
બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી રહ્યો છે, બુમરાહે આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ લીધી છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે નહીં. ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ…
