બીજી સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન મલય, પ્રસુન્ના, સોનલ ફેવરિટ તરીકે રમશે

ગાંધીધામઃ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ દસમી અને 11મી ફેબ્રુઆરીથી ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ અમદાવાદના ઉપક્રમે યોજાનારી ગોપાલ નમકીન બીજી ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વેટરન્સ નેશનલ ચેમ્પિયન સુરતના મલય ઠક્કર  મેન્સ 49+ કેટેગરીમાં ફેવરિટ તરીકે રમશે. આ ટુર્નામેન્ટ અમદાવાદમાં સ્પિન્ટર્સ ક્લબ ખાતે યોજાનારી છે….

અમેરિકા, નાટોને પણ ખબર પડી ગઈ કે, રશિયાની તાકાત શું છેઃ પુતિન

યુક્રેનમાં રશિયાને હરાવવું અસંભવ છે અને આવી સ્થિતિમાં નાટોએ પણ સ્વીકારવું જોઈએ કે યુક્રેન પર રશિયાનો કબજો છેઃ રશિયાના રાષ્ટ્રપતિ મોસ્કોરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમેરિકા, યુરોપ અને નાટોને પણ રશિયાની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. પુતિન અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટ્રકર કાર્લસનને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. કાર્લસન પશ્ચિમી મીડિયામાં જાણીતો ચહેરો…

શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારી સેવા માર્ગદર્શિકા માર્ગ મોકળો, 50 પૂજારી હશે

મંદિર ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ કે ધોરણ 6થી 12 સુધીના તમામ બાળકોને મફત પુસ્તક-ડ્રેસ આપવામાં આવશે વારાણસીશ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં ચાર દાયકા બાદ પૂજારી સેવા માર્ગદર્શિકા લાગુ થવાનો માર્ગ વિસ્તૃત થઈ ગયો છે. મંદિરના ટ્રસ્ટની ગુરુવારે આયોજિત 105મી બેઠકમાં આની પર ચર્ચા કરવામાં આવી. સમસ્ત મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યા બાદ પરિષદે સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરી…

મોટા ક્રેશ પહેલાં જ જાપાનની સોફ્ટબેન્કે પેટીએમમાંથી મોટો હિસ્સો વેચી નાખ્યો

સોફ્ટબેંકનું કહેવું છે કે તેને ભારતના નિયમનકારી વાતાવરણમાં અનિશ્ચિતતાની અપેક્ષા હતી ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) ની તાજેતરની કાર્યવાહી બાદ ફિનટેક શેર પેટીએમ (પેટીએમ) ની કિંમત સતત ઘટી રહી છે. આજે શુક્રવારે પણ પેટીએમના શેરમાં આજે પણ 7 ટકા જેટલો કડાકો બોલાઈ ચૂક્યો છે. ત્યારે એક બાબત લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે અને તે છે…

સૌરાષ્ટ્રના સૌથી મોટા મોલમાં આગથી ભારે અફડાતફડી

મોલના બંધ કરવાના સમયે પાછળના ભાગમાં અકસ્માતે આગ લાગી, આ સમયે મોલમાં કોઈ હાજર ન હોવાથી કોઇ જાનહાની થઈ ન હતી જામનગરજામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા રિલાયન્સ મેગા મોલમાં રાત્રિના 9 વાગ્યાને 50 મિનિટે શોર્ટ સર્કિટ થવાના કારણે અન્યથા કોઈ પણ કારણસર આગ લાગી હતી, અને જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ…

આતંકી ડલ્લાને કેનેડાથી ભારત લાવવામાં આવશે

એનઆઈએની વિનંતી પર આરોપીના પ્રત્યાર્પણની અરજીને સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી નવી દિલ્હીપંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપનાર ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ સંદર્ભમાં એનઆઈએએ મોહાલીની વિશેષ અદાલતમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે.મળતી માહિતી પ્રમાણે, એનઆઈએની વિશેષ અદાલતે કહ્યું કે, એનઆઈએએ…

રેલવેના 12343 કરોડ રુપિયાના છ પ્રોજેક્ટને મંજૂરી અપાઈ

મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે નવી દિલ્હીઆર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રેલવે મંત્રાલયના છ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત અંદાજે 12,343 કરોડ રૂપિયા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.મંત્રીમંડળ સમિતિ દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે. વડાપ્રધાન…

ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનઈને પદ પરથી હટાવી દીધા

છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી કીવરશિયા સામેના યુદ્ધમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ યુક્રેનના સૈન્યમાં મોટાપાયે ફેરફાર કર્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આર્મી ચીફ જનરલ વાલેરી ઝાલુઝનઈને પદ પરથી હટાવી દીધા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઝાલુઝનઈ (50) સામે કાર્યવાહીની અટકળો ચાલી રહી હતી.યુક્રેનના સંરક્ષણમંત્રી રૂસ્તમ ઉમેરોવે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે યુક્રેનના…

ભાજપને 2022-23માં 2361 કરોડની આવક, 1361 કરોડ રુપિયાનો ખર્ચ

પાર્ટીના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અનુસાર ભાજપે પ્રચાર પર 844 કરોડ રૂપિયા અને પ્રવાસ પર 132 કરોડ રૂપિયા ખર્ચ્યા નવી દિલ્હીરાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને આપવામાં આવેલી આવક અને ખર્ચની વિગતો મુજબ ભાજપને મળતા દાનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને 2021-22ની સરખામણીમાં 2022-23માં 23 ટકા વધુ દાન મળ્યું છે.જેમાં તેને કુલ રૂ….

ભારત-બાંગ્લાદેશને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા

પરિણામ બાંગ્લાદેશ ટીમની તરફેણમાં ન આવ્યું તો બાંગ્લાદેશી ચાહકો ગુસ્સે થઈ ગયા અને તેમના પર પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા ઢાકાભારતને ગુરુવારે યજમાન બાંગ્લાદેશ સાથે સાફ મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપનું સંયુક્ત વિજેતા જાહેર કરાયું. નિર્ધારિત 90 મિનિટની રમત બાદ મેચ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. ત્યારપછી પેનલ્ટી શૂટઆઉટ પણ ડ્રો રહ્યો. જોકે આ મેચ…

ઈવીએમ ચોરી સંદર્ભે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવા પંચનો નિર્દેશ

તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ, આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડિયા પર વાયરલ થયું મુંબઇપુણે જિલ્લાના સાસવડમાં ઇવીએમના કન્ટ્રોલ યુનિટની ચોરી થઈ હતી તેના સંદર્ભમાં ચૂંટણી પંચે ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવાનો મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપ્યા છે. ત્રીજી ફેબુ્રઆરીએ તહેસીલદારની ઓફિસમાંથી ઇવીએમનું કન્ટ્રોલ યુનિટ અને કેટલીક સ્ટેશનરીની ચોરી થઈ હતી. આ…

હરણી બોટ દુર્ઘટનામાં દિપેન અને ધર્મિલને છ દિવસના રિમાન્ડ

માત્ર ૧૦ ટકાના જ ભાગીદાર હોવા છતાં કોટિયા પ્રોજેક્ટના બેન્ક એકાઉન્ટમાં મુખ્ય રોકાણકાર તરીકે દિપેશ અને ધર્મિલની સહીથી જ વહીવટ થતો હતો વડોદરાબોટ દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં…

વિપક્ષ ખૂબજ નબળો હોઈ મોદીનો 400 બેઠકનો આંકડો શક્યઃ ઓમર

વિપક્ષ ગઠબંધન ઈન્ડિયા ભાજપ સામે મોરચો બનાવવામાં નિષ્ફળ રહ્યો હોવાનો જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીનો અભિપ્રાય જમ્મુવડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 સીટો પાર કરવાના દાવાને હવે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના નેતાઓ પણ માનવા લાગ્યા હોય તેમ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું કહેવું છે કે એનડીએ (એનડીએ) એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ માટે 400થી વધુ સીટો જીતવી શક્ય છે. એપ્રિલ-મેમાં…

અંડર-19 વર્લ્ડ કપમાં સ્પિનર હરકિરત બાજવાની ધૂમ

હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે મેલબોર્નએક ભારતીય છોકરો અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમી રહ્યો છે. જે પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પિન બોલર હરકિરત બાજવાની.હરકિરત બાજવા પૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહની જેમ ઓફ-સ્પિન બોલિંગ…

મહારાષ્ટ્રમાં પક્ષોની તોડફોડથી ભાજપે નુકસાન વેઠવું પડશે

જાન્યુઆરીમાં ચૂંટણી યોજાઈ હોત તો ભાજપ અને તેના સહયોગીઓને ભારે નુકસાન થયું હોત નવી દિલ્હી આગામી લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ લોકોની નજર મહારાષ્ટ્ર પર રહેશે. તેનું મુખ્ય કારણ રાજ્યની રાજકીય ગતિવિધિઓ છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જેણે 2019ની સામાન્ય ચૂંટણી પછી ગઠબંધનની રાજનીતિમાં મોટો ફેરફાર જોયો છે. શિવસેના અને એનસીપી વચ્ચેના વિભાજનથી લઈને…

શ્રેયસ અય્યર સીરિઝના અંતિમ ત્રણ ટેસ્ટ મેચથી બહાર થવાની શક્યતા

શ્રેયસે પ્રેક્ટિસ દરમિયાન પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈન ઈજાઓની ફરિયાદ કરી નવી દિલ્હીઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને એક મોટો ઝટકો લાગશે તેવુ નજર આવી રહ્યુ છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થવાના કારણે નુકસાન વેઠી રહેલી ભારતીય ટીમને શ્રેયસ અય્યરના તરીકે વધુ એક ઝટકો લાગી શકે છે. રિપોર્ટ અનુસાર શ્રેયસ અય્યર…

સેન્સેક્સમાં 167 અને નિફ્ટીમાં 64 પોઈન્ટનો વધારો જોવા મળ્યો

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 6 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે એસબીઆઈ 3.6 ટકાના વધારા સાથે બંધ થયો, ઈન્ડિયન ઓઈલના શેરમાં જોરદાર ઘટાડો નવી દિલ્હીશુક્રવારે નબળાઈ સાથે કારોબારની શરૂઆત કરનાર મુંબઈ સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સે 167 પોઈન્ટના વધારા સાથે 71,595ના સ્તરે કારોબાર સમાપ્ત કર્યો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 64 પોઈન્ટના વધારા સાથે 21782 પોઈન્ટની સપાટીએ…

પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છેઃ રવીન્દ્ર જાડેજા

અમારે તેની સાથે હવે કોઈ સંબંધ રહ્યો નથી, તે બદલાઈ ગયો છે તેને મેં ક્રિકેટર ન બનાવ્યો હોત અને પરણાવ્યો ન હોત તો સારું હોતઃ અનિરૂદ્ધસિંહ રાજકોટભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારનો વિખવાદ ફરી એક વખત ચર્ચામાં છે. પિતા અનિરુદ્ધસિંહના ઈન્ટરવ્યૂ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતા ‘એક્સ’ પર પોસ્ટ શૅર કરી હતી. જેમાં તેણે…

એનડીએમાં જવા માટે હવે હું કયા મોઢે ના પાડું, કોઈ કસર બાકી નથીઃ જયંત

આજના સમયમાં બેઠક અને ચૂંટણીની વાત કરવી નાના બનવા સમાન કહેવાશે, વડાપ્રધાને દેશના દિલને જીતવાનું કામ કર્યું છેઃ રાષ્ટ્રીય લોકતાંત્રીક દળના અધ્યક્ષ નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કર્યા બાદ ચૌધરી ચરણ સિંહના પૌત્ર અને રાષ્ટ્રીય…

સોનિયા ગાંધીએ નરસિમ્હારાવ, ચરણસિંહ અને ડૉ. સ્વામીનાથનને ભારત રત્ન પર ખુશી વ્યક્ત કરી

એક તરફ ભારત રત્ન, બીજીતરફ ગૃહમાં તેમના જ કાર્યક્રમોની ટીકા : કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લા નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર એસ.સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. સોનિયા ગાંધીને પીએમ મોદીના…