ઉદયનીધિ અને એ.રાજા સામે સનાતન ધર્મ વિરૂધ્ધ નિવેદન બદલ એફઆઈઆરની માગ
ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવા અને તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવા અરજીમાં માગ નવી દિલ્હીસનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાના નિવેદન સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી ચેન્નઈના વતની એક વકીલે દાખલ કરી હતી. ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા…
