રસ્તા પર પગપાળા ચાલવું બની જોખમી સફર, 6 વર્ષમાં 1.8 લાખથી વધુ રાહદારીઓનાં મોત
2019થી 2024 દરમિયાન દર વર્ષે સરેરાશ 30 હજારથી વધુ પગપાળા જતા લોકોનાં અકસ્માતમાં મોત, નેશનલ હાઈવે પર સૌથી વધુ જોખમ નવી દિલ્હી: ભારતમાં રસ્તા પર વાહનો સાથે ચાલતા પગપાળા લોકો માટે સુરક્ષા મોટો પડકાર બની ગઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના આંકડા અનુસાર વર્ષ 2019થી 2024 દરમિયાન દેશમાં 1.8 લાખથી વધુ પગપાળા લોકોના માર્ગ અકસ્માતોમાં…
