માત્ર એક મહિનામાં જ 1 કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના એક કરોડ ઘરોને મફત વીજળી યોજના તરીકે સૌર ઉર્જા સુવિધા આપવાની જાહેરાત કરી હતી નવી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ‘એક્સ’ પર લખ્યું કે, ‘આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ 1…
