ચુરુના સાંસદ રાહુલ કસ્વાંએ ઘરે હજારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું

આ લડાઈ કોઈ ચૂંટણીની નથી વિચારધારાની છે, એક સત્ય અને ઈમાનદારી વિરૂદ્ધ એક વ્યક્તિના અહંકારની લડાઈ છે ચુરૂ ભાજપ તરફથી 195 બેઠકો પર ઉમેદવારોનું એલાન થઈ ચૂક્યું છે અને ટુંક સમયમાં જ બીજી યાદી જાહેર થવાની તૈયારી છે. પહેલી યાદીમાં જે સાંસદોની ટિકિટ કપાઈ છે તેમાંથી એકે બળવો શરૂ કરી દીધો છે. રાજસ્થાનના ચુરૂથી સાંસદ…

યુનો સુરક્ષા પરિષદના સભ્યોની સંખ્યા 15થી વધારીને 25-26 કરવાની ભલામણ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે  ઇન્ટરગવર્નમેન્ટલ નેગોસિએશન ઓન સિક્યોરિટી કાઉન્સિલ રિફૉર્મ કાર્યક્રમમાં ભાગ લીધો વોશિંગ્ટન ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જી4 દેશો તરફથી સુધારાનો વિગતવાર પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભારતે એવા ઘણા સુધારાની ભલામણ કરી છે, જે લાગુ કરવામાં આવશે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ વધુ લોકતાંત્રિક અને સમાવેશી બની શક્શે. ભારત તરફથી…

અકીરા તોરિયામાનું 68 વર્ષની વયે અવસાન થયું

1 માર્ચના રોજ સબડ્યુરલ હેમેટોમાના કારણે અવસાન એક ગંભીર સ્થિતિ છે, જ્યાં ખોપરીની સપાટી અને મગજની વચ્ચે લોહી જમા થાય છે ટોક્યો જાપાનના લોકપ્રિય ‘ડ્રેગન બોલ’ કોમિક્સ અને એનાઇમ કાર્ટૂનના નિર્માતા અકીરા તોરિયામાનું 68 વર્ષની વયે અવસાન થયું છે. તેની પ્રોડક્શન ટીમે શુક્રવારે આ જાણકારી આપતા કહ્યું હતું કે, ‘અમે તમને જણાવતા ખૂબ જ દુઃખી…

સુદાનમાં પેટ્રોલની કિંમત લિટરે 1654 પર પહોંચતા ગધેડાઓની ભારે ડિમાન્ડ

લોકોને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી, ગધેડા ગાડીઓ એમ્બ્યુલન્સ તરીકે કામ કરતી હોવાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખાર્ટૂમ આંતરિક ગૃહ યુધ્ધના કારણે ખુવાર થઈ રહેલા આફ્રિકન દેશ સુદાનની આર્થિક હાલત પણ દયાજનક છે. સુદાનમાં પેટ્રોલ ડિઝલની કિંમતોમાં થઈ રહેલા સતત વધારાના કારણે આ દેશમાં હવે ગધેડાઓની ડિમાન્ડ વધી ગઈ છે. લોકો મુસાફરી માટે…

માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનું નિયંત્રણ સેનાને સોંપાયું

હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે માલે માલદીવના રાષ્ટ્રપતિ મોઈજ્જૂએ વધુ એક ભારત વિરોધી નિર્ણય લીધો છે.મોઈજ્જૂએ માલદીવમાં તૈનાત ભારતીય હેલિકોપ્ટરોનુ નિયંત્રણ માલદીવની સેનાને આપી દીધુ છે. મળતી જાણકારી પ્રમાણે આ હેલિકોપ્ટરના સંચાલન અને તેના ક્રૂ મેમ્બર પર માલદીવની સેનાનો અધિકાર રહેશે.બીજી તરફ માલદીવ રાષ્ટ્રીય સુરક્ષા દળના ટોચના અધિકારી અહેમદ…

સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ મુર્મુએ રાજ્યસભા માટે નોમિનેટ કર્યા

વડાપ્રધાન મોદીએ આ અંગેની એક્સ પર માહિતી આપતા સુધામૂર્તિને અભિનંદન પાઠવ્યા નવી દિલ્હી જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિના પત્ની અને વિખ્યાત લેખિકા સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. વડાપધાન મોદીએ લખ્યું કે,’મને ખુશી છે કે…

શિવયાત્રા વીજ વયરના સંપર્કમાં આવતા 15 બાળકોને વીજ કરંટ લાગ્યો

3ની હાલત ગંભીર, બાળકો આ શિવયાત્રામાં ધજા લઈને જતા હતા જેનો સળિયો વીજ વાયરને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો કોટા રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી નિમિત્તે બાળકોને લઈને શિવયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વીજ વાયર સાથે સંપર્કમાં આવવાથી લગભગ 15 બાળકોને વીજ કરંટ લાગ્યો છે. આ બાળકો દાઝી ગયા છે અને તેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું…

અનેક ચેતવણી છતાં લોકો એરપોર્ટ પર પ્રતિબંધિત વસ્તુઓ લઈ જાય છે

દરરોજ જોવા જઈએ તો પેસેન્જરની 323થી વધુ ચેક ઈન બેગ્સમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે છે અમદાવાદ અમદાવાદનાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત પેસેન્જરો નિયમ ભંગ કરતા નજરે પડી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે એરલાઈને ઘણીવાર રિમાઈન્ડર્સ આપ્યા હતા તેમ છતાં લોકો પ્રતિબંધિત વસ્તુઓને લઈને ટ્રાવેલ કરતા આવે છે. એટલું જ નહીં આ લોકો…

ફરિયાદી બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્મામાં ફરી નોકરી માગી

આ માટે યુવતીએ લેબર ડિપાર્ટમેન્ટમાં પણ ફરિયાદ કરી છે, 27 વર્ષની બલ્ગેરિયન યુવતી કંપનીમાં જે પોસ્ટ પર હતી તે ફરીથી માગી રહી છે અમદાવાદ કેડિલા ફાર્માસ્યુટિકલના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી સામેના રેપ કેસમાં સતત વળાંક આવી રહ્યા છે. જે બલ્ગેરિયન યુવતીએ મોદી સામે રેપનો આરોપ મૂક્યો છે તે હવે કેડિલા ફાર્મામાં પોતાનું પદ ફરીથી માગી…

ઓટાવામાં ઘરની અંદર માતા-4 બાળક સહિત છની હત્યા

19 વર્ષના છોકરા પર ચાકુના ઘા મારીને છ જણાંની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ ઓટાવા કેનેડામાં શ્રીલંકાના એક પરિવારની હત્યા કરી દેવામાં આવી છે. ચાર બાળકો સહિત કુલ છ લોકોની હત્યા કરવામાં આવી છે. શ્રીલંકાના જ 19 વર્ષના વિદ્યાર્થીએ હત્યાને અંજામ આપ્યો છે. વિક્રમસિંઘે પરિવારના પાંચ સભ્યોની સાથે 40 વર્ષના એક શખ્સની પણ હત્યા કરી દેવામાં…

ઘરકામ કરતી 23 વર્ષની લક્ષ્મી રાઠોડ ધો.10 બોર્ડની પરીક્ષા આપશે

લક્ષ્મી તેના મોબાઈલ ફોન પર ઓન-લાઈન કોચિંગ લે છે અને લાઈબ્રેરી રીડિંગ રૂમમાં ડોનેશનમાં મળેલા પુસ્તકોમાંથી અભ્યાસ કરે છે સુરત 23 વર્ષીય લક્ષ્મી રાઠોડ જ્યારે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના પિતાની તબીયત બગડતા તેમને કામકાજ બંધ કરવું પડ્યું હતું. જેથી પરિવારને આર્થિક ટેકો કરવા માટે લક્ષ્મીએ ભણવાનું છોડીને લોકોના ઘરે કામ કરવાનું શરૂ…

દિલ્હીમાં અપમાનથી ત્રાસી પિતાએ પુત્રની લગ્ન પહેલાં જ હત્યા કરી

પુત્રના ચહેરા અને છાતી પર છરીના 15થી વધારે ઘા મારવામાં આવ્યા અને પુત્ર ઘટનાસ્થળે જ ફસડાઈ પડ્યો હતો નવી દિલ્હી દિલ્હીમાં એક જિમના માલિકની તેના લગ્નના થોડા કલાકો અગાઉ જ હત્યા કરવામાં આવી છે. આઘાતની વાત એ છે કે 29 વર્ષના યુવાનની હત્યા તેના જ પિતાએ કરી છે. ગૌરવ સિંઘલ નામનો યુવાન દિલ્હીમાં ફિટ બોક્સ…

કોટામાં જેઈઈની તૈયારી કરતા બિહારના વિદ્યાર્થીની આત્મહત્યા

વિદ્યાર્થીના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી, વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે કોટા મહાશિવરાત્રિના અવસરે કોટાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા. અહીં જેઈઈની તૈયારી કરતાં વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. તેના રૂમમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. વિદ્યાર્થી દ્વારા આપઘાતનો આ ચાલુ વર્ષે છઠ્ઠો મામલો છે. જોકે ગત વર્ષે 29 બાળકોએ આપઘાત…

આવકથી વધુ સંપત્તીના મામલે પત્નીને આરોપી ન બનાવી શકાય

એક પત્ની દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણીમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત અપરાધ માટે તેની વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય નહીં ભૂવનેશ્વર ઓડિશા હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો હતો, જેમાં કહ્યું હતું કે આવકથી વધુ સંપત્તિ મામલે દોષિત પત્નીને આરોપી બનાવી શકાય નહીં, ભલે સંપત્તિ પત્નીના નામે હોય.  જસ્ટિસ સિબો…

મોદીએ મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેકને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર આપ્યા

ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર અને જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો નવી દિલ્હી વડાપ્રધાન મોદીએ શુક્રવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મૈથલી ઠાકુર, જયા કિશોરી સહિત અનેક યુવા હસ્તીઓને રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.  પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મૈથલી ઠાકુરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો. આ…

કેદારનાથ ધામના કપાટ 10 મેએ સવારે સાત વાગે ખુલશે

ઉખીમઠમાં આવેલા પંચ કેદાર શીતકાલીન ગાદી સ્થળ ઓમ્કારેશ્વર મંદિરમાં પંચાગ ગણતરી બાદ તિથિની જાહેરાત કરવામાં આવી કેદારનાથ આજે એટલે કે શુક્રવારે મહાશિવરાત્રી છે અને આ અવસરે ઉત્તરાખંડના પ્રસિદ્ધ મંદિર કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર કેદારનાથના દ્વારા 10 મેના રોજ ખુલશે. ઉલ્લેખનીય છે કે કેદારનાથ મંદિરના કપાટ ખોલવાની…

યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનનું ટાયર નીકળી જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ફ્લાઈટે ઉડાન ભરતાની સાથે ડાબી બાજુના મુખ્ય લેન્ડિંગ ગિયર એસેમ્બલી સાથે જોડાયેલા 6 ટાયરમાંથી એક ઉડાન ભર્યા બાદ તરત જ નીકળી ગયું હતું સાન ફ્રાન્સિસ્કો સાન ફ્રાન્સિસ્કોથી જાપાન જઈ રહેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટનું લોસ એન્જલસમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ટેકઓફ દરમિયાન પ્લેનનું ટાયર નીકળી જવાને કારણે આ આ ઘટના બની હતી જેને લીધે વિમાનમાં…

મહાકાલને વરરાજાની જેમ શણગારાયા, કાશી વિશ્વનાથમાં શિવ-ગૌરાનાં લગ્ન

મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં પણ ભોલેનાથની પૂજા કરવામાં આવી નવી દિલ્હી આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી નિમિત્તે દેશભરના તમામ મંદિરોમાં મોડી રાતથી જ ભક્તોની ભીડ જામી છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર હોય કે કાશીનું વિશ્વનાથ મંદિર, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. વહેલી સવારે ભગવાન મહાકાલની ભસ્મ આરતી કરવામાં આવી હતી. આજે ભગવાન મહાકાલને વરરાજાની જેમ…

લિંબાયતમાં પત્ની-બાળકને ઝેર આપી પતિએ ફાંસો ખાઈ લીધો

પોલીસને તપાસ દરમિયાન એક ચીઠી અને મોબાઈલ મળી આવ્યો છે, પોલીસ તેને સ્યુસાઈડ નોટ ગણાવી રહી છે સુરત સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે, જેમાં લિંબાયત વિસ્તારમાં રૂસ્તમ પાર્ક ખાતે એક પરિવારના ત્રણ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં આજે એક યુવકે પોતાની…

નજીકના ભવિષ્યમાં ગુજરાત વર્લ્ડ  લેવલની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજશેઃ જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરી

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતની ટીમમાંથી બે ગુજરાતી ખેલાડીઓ રમે તેવી અપેક્ષા ગાંધીધામ પ્રમોદ ચૌધરીએ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના પ્રમુખ તરીકેનો હવાલો 2022ની પાંચમી નવેમ્બરે સંભાળ્યો હતો અને ત્યારથી તેઓ રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના અભૂતપૂર્વ સતત વિકાસ માટે એક પીઠબળ રહ્યા છે. સુરતના વતની તથા એક ઉદ્યોગપતિ અને શિક્ષણકાર શ્રી પ્રમોદ ચૌધરીએ રાજ્યની ટેબલ ટેનિસની રમતના…