કેજરીવાલને મુખ્યપ્રધાનપદેથી હટાવવાની અરજી ફગાવાઈ
અગાઉ કેજરીવાલે જેલમાંથી બે મહત્વના હુકમો જાહેર કરી કર્યા પરંતુ લેફટેનન્ટ ગવર્નરે તેનો અમલ અટકાવી દીધો નવી દિલ્હી દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે….
