રાત્રે ૧૧ વાગ્યે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અંકલેશ્વર CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત

૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે આરોગ્ય સેવાઓની વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ; દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે જરૂરી સૂચનાઓ ભરૂચ: ભરૂચ જિલ્લામાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે અંકલેશ્વર ખાતે આવેલ CHC સેન્ટરની ઓચિંતી મુલાકાત લીધી હતી. રાત્રે ૧૧ વાગ્યે કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન…

સાવરકુંડલાને મળશે રૂ. 55 કરોડની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, ક્રિટિકલ કેર સહિત તમામ આધુનિક સુવિધાઓ મળશે

રાજ્ય આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે જિલ્લાકક્ષાની હોસ્પિટલના વિકાસકામનું ખાતમુહૂર્ત; ગ્રામ્ય વિસ્તારને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રૂ. 55 કરોડના ખર્ચે જિલ્લાકક્ષાની અદ્યતન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. ક્રિટિકલ કેર સહિતની અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓથી સજ્જ બનનારી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે સંપન્ન થયું હતું. આ હોસ્પિટલ કાર્યરત બન્યા બાદ…

સાવરકુંડલાના જુના સાવર ખાતે રૂ. 1.30 કરોડના ખર્ચે અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ; મેડિકલ ફેસિલિટી, ઈમરજન્સી સારવાર, મમતા ક્લિનિક અને ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓથી ગ્રામ્ય વિસ્તારોને મળશે ગુણવત્તાસભર આરોગ્ય સેવા સાવરકુંડલા: અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જુના સાવર મુકામે રૂ. 1.30 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા આરોગ્ય કેન્દ્રના કાર્યરત થતાં…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ

22 બાળકોના મોત, 7 દર્દીઓ સારવાર હેઠળ; અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અપીલ અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્ક બન્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા તમામ શંકાસ્પદ કેસો ચાંદીપુરાના નથી. અત્યાર…

સુરતમાં અંગદાતા સ્વ. મનુ ડોબરીયાને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ભાવભીની શ્રદ્ધાંજલિ

પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સમાજને આગળ આવવા અપીલ સુરતગુજરાત સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતની પી.પી. માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ અંગદાતા સ્વર્ગસ્થ મનુ લાલજી ડોબરીયાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે ડોબરીયા પરિવાર દ્વારા દુઃખની ઘડીમાં લેવામાં આવેલા અંગદાનના માનવતાભર્યા અને પ્રેરણાદાયી…

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના ‘રેડ એલર્ટ’ને પગલે પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક

જિલ્લા તંત્રને ‘રાઉન્ડ ધ ક્લોક’ મોનિટરિંગ અને ફૂલપ્રૂફ આયોજન કરવા તાકીદ; સગર્ભા મહિલાઓને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રો પર ખસેડવા વિશેષ ભાર સુરત: દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની ચેતવણીને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતથી જ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી…

સુરતમાં ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’: સરકાર અને જિલ્લા તંત્ર સંપૂર્ણ સતર્ક, ૨૪ કલાક અત્યંત સાવચેત રહેવા નાગરિકોને અપીલ

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટોમાં રજા જાહેર સુરત: હવામાન વિભાગની ‘રેડ એલર્ટ’ની આગાહીને પગલે સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સંપૂર્ણપણે સજ્જ બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આજે સુરત જિલ્લા ડિઝાસ્ટર…

ભાવનગર સર ટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજની કામગીરીની આરોગ્ય રાજ્યમંત્રીએ સમીક્ષા કરી, અનેક મહત્વના આદેશો જારી

નિર્માણ કાર્યોમાં ઝડપ, હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દીઓ સાથે નમ્ર વ્યવહાર અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર ભાર ભાવનગર આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સુરતથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલની કામગીરી તેમજ નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના તબીબી અધિક્ષક, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ…

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સરકાર એલર્ટ, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સમીક્ષા બેઠક

રાજ્યમાં 63 શંકાસ્પદ કેસ નોંધાયા, 12 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ; અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલ્થ સ્ક્રીનિંગ અને ડસ્ટિંગ અભિયાન તેજ ગાંધીનગર: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના વધતા શંકાસ્પદ કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સતર્ક બની છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્યની વર્તમાન સ્થિતિ, વાયરસના સંક્રમણની સ્થિતિ, સારવારની તૈયારીઓ અને નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાઓની…

‘ભગત-ભુવા નહીં, સીધા હોસ્પિટલ જાઓ’: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કરોને આપ્યો જનજાગૃતિનો સંદેશ

સુરતના ઓરણા ગામના PHC ખાતે આશા વર્કરો સાથે સંવાદ; વરસાદી ઋતુમાં સાપ-વીંછી કરડવાના કેસમાં અંધશ્રદ્ધા છોડીને તાત્કાલિક સારવાર લેવા અપીલ સુરત સુરત જિલ્લાના ઓરણા ગામ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આશા વર્કર બહેનો સાથે વિશેષ આરોગ્ય જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ દરમિયાન તેમણે વરસાદી ઋતુમાં વધતા સાપ અને વીંછી…

આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાનું કામરેજના ઓરણા PHC પર ઓચિંતું નિરીક્ષણ, સ્વચ્છતા અને કામગીરીથી થયા પ્રભાવિત

દવાઓનો સ્ટોક, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની કરી સમીક્ષા; ઉત્તમ કામગીરી બદલ સમગ્ર સ્ટાફનું કર્યું સન્માન સુરત રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ શનિવારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઓરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની ઓચિંતી મુલાકાત લઈને આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે દવાઓનો સ્ટોક, સ્વચ્છતા અને સ્ટાફની કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યું હતું. દવાઓના સ્ટોક અને…

વરસાદી સ્થિતિ વચ્ચે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર, આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

રાજ્યમાં દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; PHC-CHC, 108 એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને 24 કલાક તૈયાર રહેવા સૂચના, રેડ એલર્ટ જિલ્લાઓમાં વિશેષ દેખરેખ ગાંધીનગર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ…

શહેરી વિસ્તારમાં જન આરોગ્ય સમિતિની રચના કરવા તેમજ રોગી કલ્યાણ સમિતિને જન આરોગ્ય સમિતિમાં રી-સ્ટ્રકચર કરવાની જાહેરાત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા

અમદાવાદ ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત ‘આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો’ને હવે ‘શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર’ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ‘જન આરોગ્ય સમિતિ’ના ગઠન અને રોગી કલ્યાણ…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…

સેવા, સમર્પણ અને નાગરિકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રતિબદ્ધ, પ્રફુલ પાનશેરીયાએ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

ગાંધીનગર આજરોજ સ્વર્ણિમ સંકુલ–2, ગાંધીનગર સ્થિત “જનસેવાલય” ખાતે આરોગ્યલાભ પછી પુનઃ સ્ફૂર્તિ સાથે ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તેમજ પ્રોટોકોલ (રાજ્યકક્ષા) વિભાગના મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કાર્યભાર સંભાળ્યો. પ્રભુની કૃપા, વડીલોના આશીર્વાદ અને શુભચિંતકોની શુભેચ્છા નવી ઊર્જા આપે છે. હવે વધુ સમર્પણ અને જનકલ્યાણના સંકલ્પ સાથે ગુજરાતની સેવા માટે નવોત્સાહ સાથે…

SIR અભિયાનમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ વિધાનસભાની ઉત્તમ કામગીરી

SIR ની આ શુદ્ધિકરણ મતદારની કામગીરીમાં સહયોગ કરીને લોકતંત્રને મજબૂત બનાવવામાં આપણું યોગદાન આપીએ :- પ્રફુલ પાનશેરીયા અમદાવાદચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, વિશેષ સુધારણા અભિયાન (SIR) અંતર્ગત કામરેજ વિધાનસભામાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે ટીમ કામરેજના હોદ્દેદારો, કાર્યકરો અને જાગૃત નાગરિકો દ્વારા અત્યંત…

રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો

ગાંધીનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે રાજ્ય સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ (સ્વતંત્ર હવાલો) તથા પ્રોટોકોલ (રાજ્યકક્ષા) મંત્રી તરીકે પ્રફુલ પાનશેરીયાએ પદભાર સંભાળ્યો. આ પવિત્ર પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ “સર્વજન સુખાય અને સર્વજન હિતાય” એવા શુભ સંકલ્પ સાથે સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ તકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ…