શું ‘સોનું’ શોધવાના ચક્કરમાં ટીમ ઈન્ડિયા ‘હીરો’ ગુમાવી રહી છે? કુલદીપ યાદવની સતત અવગણાથી સવાલો ઉઠ્યા
ઇંગ્લેન્ડ પ્રવાસમાં સતત પ્લેઇંગ ઇલેવનની બહાર રહેલા કુલદીપ યાદવને લઈને ચર્ચા તેજ; માત્ર બેટિંગ ડેપ્થ માટે મેચ વિનિંગ સ્પિનરને અવગણવાનો નિર્ણય કેટલો યોગ્ય? નવી દિલ્હી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર લેગ સ્પિનર કુલદીપ યાદવને ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સતત પ્લેઇંગ ઇલેવનની બહાર રાખવામાં આવતા ક્રિકેટ જગતમાં ચર્ચા તેજ બની છે. ઘણા પૂર્વ ક્રિકેટરો અને નિષ્ણાતોનું માનવું છે…
