રાહુલ ગાંધી કુંવારા છે , તેઓ મહિલાઓને સમજી શકતા નથી… ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શાબ્દિક હુમલાઓ વધી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી હતી, અને દાવો કર્યો હતો કે તેઓ કુંવારા હોવાથી મહિલાઓને સમજી શકતા નથી. કોંગ્રેસે ભાજપના મહિલા…

અગ્રણી જેરિયાટ્રિક હેલ્થકેર : ગુજરાતે GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026નું આયોજન કર્યું

અમદાવાદ જેરિયાટ્રિક સોસાયટી ઓફ ઈન્ડિયા (GSI)નું ગુજરાત સ્ટેટ ચેપ્ટર GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026 ની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જેનું આયોજન 18 અને 19 એપ્રિલ, 2026નાં રોજ કરવામાં આવ્યું છે. આ લેન્ડમાર્ક ઇવેન્ટ ગુજરાત યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત અટલ-કલામ રિસર્ચ પાર્ક ઓડિટોરિયમ ખાતે યોજાઇ છે, જે રાજ્યમાં આ પ્રકારની પ્રથમ મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. ભારતમાં વૃદ્ધ લોકોની…

રાજ્યપાલના અધ્યક્ષસ્થાને રેડક્રોસ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ગાંધીનગર ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાની ૨૦૨૪-૨૫ની વાર્ષિક સાધારણ સભાનું ૧૬ એપ્રિલના રોજ લોક ભવન, ગાંધીનગર ખાતે આયોજન ગુજરાતના માનનીય રાજ્યપાલ તેમજ ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી . જેમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો (IAS) ની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા….

અમદાવાદને સ્લમમુક્ત શહેર બનાવવા ભાજપનો સંકલ્પઃ 50000 ઝૂંપડાવાસીઓને પાકા મકાન અપાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી માટે સંક્લ્પ પત્ર-2026નું વિમોચન મહાનગર કાર્યાલય ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું અમદાવાદ સંપુર્ણ સ્લમ મુક્ત અમદાવાદ શહેર બનાવવાનો નિર્ધાર આ સંક્લ્પ પત્રમાં કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત 50 હજાર જેટલા રહેણાંક મકાનો બનાવવામાં આવશે, એમ મંત્રી અને મહાનગરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણી -2026ના સંક્લ્પ…

કામરેજ તાલુકા પંચાયતની બે બેઠકો પર ભાજપનો ભગવો: સેવણી અને ડુંગરા બેઠક બિનહરીફ

આરોગ્ય પ્રફુલ પાનસેરિયાએ બન્ને ઉમેદવારનું સન્માન કર્યું સુરત સુરત જિલ્લાની કામરેજ તાલુકા પંચાયતની પૂર્વે જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી ગણેશ કર્યા છે. તાલુકા પંચાયતની બે મહત્વની બેઠકો – સેવણી અને ડુંગરા પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિનહરીફ ઉમેદવારોનું સન્માન સેવણી બેઠક પરથી ભાજપના યુવા કાર્યકર વિશાલસિંહ દેસાઈ…

GLS શતાબ્દી વર્ષ: ‘GLSU-ATRPM 2026’ સંશોધન કોન્ફરન્સઃ ૧૦૦ સંશોધન વિચારો દ્વારા ‘AI ઇન એક્શન’ની વૈશ્વિક પ્રસ્તુતિ

ડો. કાપડિયા: AI માત્ર સાધન નહીં, પણ પરિવર્તનનું સચોટ માધ્યમ છે અમદાવાદ GLS યુનિવર્સિટી દ્વારા શુક્રવારે તેના અમદાવાદ કેમ્પસ ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં ફ્લેગશિપ ઇન્ટરનેશનલ રિસર્ચ કોન્ફરન્સ ‘GLSU-ATRPM 2026’ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુખ્ય વિષય ‘AI ઇન એક્શન’ હતો. યુનિવર્સિટીના શતાબ્દી વર્ષ નિમિત્તે ત્રીજા સ્મરણાત્મક કાર્યક્રમ ‘શોધ શતાબ્દી – ધ રિસર્ચ કોન્ક્લેવ’ અંતર્ગત ‘એડવાન્સિસ ઇન થીયરી, રિસર્ચ એન્ડ પ્રેક્ટિસિસ ઇન મેનેજમેન્ટ’ (ATRPM) પર આ કોન્ફરન્સ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, GLS યુનિવર્સિટીએ આ વર્ષે ૨૩…

ગુજરાત: પતિનું માથું પથ્થરથી કચડી નાખ્યું , પછી પત્ની આખી રાત મૃતદેહ પાસે બેસી રહી

ગુજરાતના નર્મદામાં એક પત્નીએ તેના પતિને પથ્થર મારીને મારી નાખ્યો. પતિની હત્યા કર્યા પછી, તે આખી રાત તેના મૃતદેહ પાસે બેસી રહી એસવીએન,નર્મદા  ગુજરાતના નર્મદા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પત્નીએ તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી દીધી. પતિની હત્યા કર્યા પછી, સ્ત્રી આખી રાત તેના મૃતદેહ પાસે બેસી રહી. એવું કહેવામાં આવી…

હોટેલ તથા રેસ્ટોરન્ટમાં પનીર અને એનાલોગ અંગેની સ્પે. ડ્રાઇવ હેઠળ 703 કિલોનો જથ્થો નાશ કરાયો

ગાંધીનગર તા. ૦૪ એપ્રિલથી ૦૯ એપ્રિલ દરિમયાન ગુજરાત રાજ્યમાં પનીર અને ચીઝની ગુણવત્તા, સાચી ઓળખ અને ગ્રાહક જાગૃતી સુનિશ્ચિત કરવા માટે રાજ્યવ્યાપી મેગા સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અિભયાન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્યના ફૂ ડ સેફ્ટી ઓફિસરો દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તથા અન્ય ફૂ ડ સર્વિસ એકમોમાં તપાસ કરવામાં…

ગુજરાતના IPS અધિકારી મનોજ નિનામાએ રાજીનામું આપ્યું , સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકે છે

કોણ છે IPS મનોજ? નિનામા : ગુજરાતના આઈપીએસ અધિકારી મનોજ નિનામા રાજકારણમાં પ્રવેશ કરશે. ગાંધીનગર સ્ટેટ ટ્રાફિક વિંગમાં કાર્યરત મનોજ નિનામાએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું હતું. તેઓ ભાજપના જિલ્લા પંચાયત ઉમેદવાર માટે ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાજ્યમાં ઉમેદવારોની જાહેરાત શરૂ થઈ રહી છે ત્યારે જ નિનામાનું રાજીનામું આવ્યું છે એસવીએન,અમદાવાદ  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ…

આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અનોખો સંગમ: અમદાવાદમાં ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદ એશિયા ચેરિટેબલ ટ્રસ્ટ (અમદાવાદ) અને સૌમનસ્ય ટ્રસ્ટ (ચેન્નાઈ) દ્વારા જેજી ઓડિટોરિયમ ખાતે ‘અદ્વૈત અને ઓટિઝમ’ પુસ્તકના ગુજરાતી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંગીત ચિકિત્સા અને ભારતીય તત્વજ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો. સૌમનસ્ય ટ્રસ્ટનાં સ્થાપિકા લક્ષ્મી મોહને ઓટિઝમ ધરાવતા બાળકોના વિકાસ માટે સંગીતને ઉપચાર તરીકે અપનાવ્યું છે. સૌમનસ્ય ટ્રસ્ટના બાળકો દ્વારા “અખંડ ભારતના મહાસંતો” વિષયક…

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: પેટન્ટ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવ્યો : શું તે ભારતને અસર કરશે ?

દવાઓ પર 100% ટેક્સ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલી દવાઓ તેમજ તેમના સક્રિય ઘટકો ( API) પર 100% ટેક્સની જાહેરાત કરી છે એસવીએન,નવી દિલ્હી દવાઓ પર 100% કર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી ભારતીય દવા ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે બ્રાન્ડેડ…

AACA Media AdVantage 2026 – દ્વારા Talkshowમાં ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતો ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ એજન્સીઓ સાથે એક જ મંચ પર આવશે

અમદાવાદ: 35 વર્ષોની ઉજવણી – Festival of Advertising અંતર્ગત અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિએશન (AACA) એક અનોખી ઉદ્યોગ પહેલ રજૂ કરવા જઈ રહી છે — AACA Media AdVantage 2026 Talkshow. All Gujarat Media Awards અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા Creative Spark ના ભવ્ય સફળતા પછી, આ આવનાર Talkshow ભારતના શ્રેષ્ઠ મીડિયા નિષ્ણાતોને ગુજરાતના અગ્રણી એડવર્ટાઇઝર્સ અને એડવર્ટાઇઝિંગ…

નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર લાલઘૂમ: આચારસંહિતા બાદ કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

​સુરતરાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ​મુખ્ય…

હીરામણિ પ્રાયમરીસ્કૂલના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડમાં ગોલ્ડ મેડલ-પ્રમાણપત્રો મેળવ્યા

સાયન્સ ઓલ્મ્પીયાડ (દિલ્હી) દ્વારા યોજવામાં આવેલ આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલ્મ્પીયાડ માં હીરામણિ પ્રાયમરી અંગ્રેજી માધ્યમનાં ધોરણ ૧ થી ૭ નાં વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને પહેલા લેવલમાં (આંતરરાષ્ટ્રીય) કક્ષાએ  ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ તેમેજ મેરીટ પ્રમાણપત્ર  જીતીને શાળાનું ગૌરવ વધાર્યું.

હીરામણિ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા

       હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધો.5 થી 7 ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા વિવિધ મોડલ તૈયાર કર્યા.

કામરેજ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૨૩.૬૦ કરોડના ખર્ચે ૫૮ કિ.મી. લંબાઈના ૨૨ રસ્તાઓના રિસર્ફેસિંગને મંજૂરી

કામરેજ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામરેજ ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રજૂઆત અને પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા…

આરોગ્ય માત્ર હોસ્પિટલ સુધી મર્યાદિત નથી, તે આપણી જીવનશૈલી સાથે જોડાયેલું છે” : મંત્રી પ્રફુલ પાનશેરીયા

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ યોજાઈ ગાંધીનગર આજે રાયસણ, ગાંધીનગર સ્થિત ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સિલેન્સ (IACE) ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની દ્વિતીય ‘સ્વાસ્થ્ય પરિષદ’ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ અવસરે મંત્રીના હસ્તે ‘સ્ટેટ ઓફ એડોલેસેન્ટ ગર્લ્સ – ૨૦૨૫’ રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું. પરિષદને સંબોધતા મંત્રી…

આઈ.આઈ.ટી.ઈ ખાતે વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તરનું આયોજન

ગાંધીનગર ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા (IITE) ખાતે “વિકસિત ભારત યુથ એસેમ્બલી 2026 – રાજ્ય સ્તર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોને પોતાના વિચારો, અભિપ્રાયો અને દૃષ્ટિકોણ રજૂ કરવાની અનોખી તક મળી હતી. આ પ્રસંગે મેયર મીરા પટેલ, માનનીય કુલપતિ ડૉ. મુકેશ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા તેમજ યુથબોર્ડ અધિકારી…

રાષ્ટ્ર પ્રથમના સંદેશ સાથે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં જોડાયઃ પ્રફુલ પાનશેરિયા

વડોદરામાં ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સનું ભવ્ય સમાપન, રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિ વડોદરા વડોદરા ખાતે આયોજિત ૪૫મી રાષ્ટ્રીય મેડિકોસ કોન્ફરન્સ (NMCON 2026) ના સમાપન સમારોહમાં ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.શહેરની એક મેડિકલ કોલેજ ખાતે યોજાયેલી આ બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં દેશભરના વિદ્યાર્થીઓ અને ડોકટરો…

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ…