ઈસરો મેક ઈન ઈન્ડિયાને ચંદ્ર પર લઈ ગયુઃ નરેન્દ્ર મોદી

મોદીએ ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર જ્યાં ઉતર્યું હતું તે જગ્યાને ‘શિવ શક્તિ’ નામ આપ્યું, 23 ઓગસ્ટનો દિવસ હવે ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની જાહેરાત બેંગલુરૂવડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બેંગલુરૂમાં ઈસરોના વૈજ્ઞાનિકોને મળ્યા હતા અને ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઈસરોના ચેરમેન એસ સોમનાથ વ્યક્તિગત રીતે વડાપ્રધાન મોદીને આવકારવા માટે ગયા હતા. વડાપ્રધાને સોમનાથની…

ઓસ્ટ્રેલિયામાં બે બાળકોની કસ્ટડી ગુમાવનારી ભારતીય માતાએ જીવ આપ્યો

ડોક્ટર સામે ફરિયાદ કરનારી ભારતીય મહિલા સામે ઓસ્ટ્રેલિયાની સરકારે જ સખ્ત પગલાં લેતા તેના પર બાળકોની યોગ્ય સંભાળ ના રાખવાનો આરોપ મૂક્યો બેંગલોરએક ચોંકાવનારી ઘટનામાં ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા એક ભારતીય દંપતીને પોતાના બંને બાળકોની કસ્ટડી ગુમાવવાનો વારો આવતા વ્યથિત માતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. પ્રિયદર્શિની પાટીલ નામની આ મહિલા મૂળ કર્ણાટકના ધારવાડની વતની હતી,…

મોદીને ચંદ્રયાન-3ના લેન્ડિંગ પોઈન્ટનું નામ આપવાનો કોણે અધિકાર આપ્યોઃ અલ્વી

આપણે ચંદ્રના માલિક નથી, એ લેન્ડિંગ પોઈન્ટના માલિક નથી, આવું કરવું ભાજપની ટેવ હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ નવી દિલ્હી વડાપ્રધાન મોદી આજે ગ્રીસની મુલાકાત લીધા બાદ બેંગ્લુરુમાં ઈસરોના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન વૈજ્ઞાનિકોને સંબોધતા પીએમ મોદીએ કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. પીએમએ કહ્યું કે ચંદ્રની જે સપાટી પર ચંદ્રયાન-3નું…

કેટલાક ધારાસભ્યોના જવાથી પક્ષ તૂટ્યો નથીઃ શરદ પવાર

ચંદ્રયાન-3 મિશન આપણા માટે મોટી સફળતા છે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઈસરોના વૈજ્ઞાનિકોને સન્માનિત કરવા જોઈએ મુંબઈરાષ્ટ્રીવાદી કોંગ્રેસ પાર્ટી – એનસીપીના પ્રમુખ શરદ પવારે આજે ફરી પોતાની પાર્ટી તૂટવાનો ઈન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્યો પાર્ટીમાં જતા રહ્યા છે, પરંતુ એકલા ધારાસભ્યોના જવાનો મતલબ એ નથી કે, આખી રાજકીય પાર્ટી તુટી ગઈ…

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં

સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે અમદાવાદદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ…

ઈન્ડિયાના નેતૃત્વ માટે રાહુલ લોકોની પહેલી પસંદ

15 ટકા લોકોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તરફેણ કરી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ 15 ટકા લોકોનું સમર્થન મળ્યું નવી દિલ્હીવિપક્ષનું ઈન્ડિયા ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને પડકારવા સજ્જ છે. કુલ 26 વિરોધ પક્ષોની બે સફળ બેઠકો બાદ હવે ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાવાની છે. આ બેઠકમાં ઈન્ડિયા ગઠબંધનના…

કેન્દ્ર સરકાર ચીનનું સંપૂર્ણ સત્ય કહી રહી નથીઃ રાહુલ ગાંધી

ચીને ભારત પાસેથી હજારો કિલોમીટર જમીન છીનવી લીધી છે, તે દુઃખદ છે કે મોદીએ તેના પર કહ્યું કે, ચીને એક ઇંચ પણ જમીન નથી છીનવી લદાખકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024ને લઈને મોટો દાવો કર્યો છે. લદ્દાખમાં કાર્યકર્તાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, હું તમને ખાતરી આપું છું કે અમે 2024માં બીજેપીને હરાવીશું….

દુષ્કર્મના દોષિત દ્વારા વકાલતની મંજૂરી સામે સુપ્રીમ નારાજ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શું સજા બાદ પ્રેક્ટિસનું લાયસન્સ આપી શકાય? વકીલાતને ઉમદા વ્યવસાય ગણવામાં આવે છે નવી દિલ્હી2002 ગુજરાત રમખાણો સંબંધિત બિલકિસ બાનો કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ પર કડક વલણ દાખવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને પાના આશ્ચર્ય થયું જ્યારે સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના…

આઈઆઈટી મુંબઈને 160 કરોડ રૂપિયાનું ગુપ્ત દાન મળ્યું

આવું પ્રથમ વખત બન્યું છે કે આઈઆઈટીને બેનામી દાન મળ્યું છે મુંબઈઆઇઆઇટી બોમ્બેને 160 કરોડ રૂપિયાનું બેનામી દાન મળ્યું છે. આ ચેક એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી આવ્યો છે જે પોતાના વિશે સંપૂર્ણ ગુપ્તતા જાળવવા ઈચ્છે છે. પહેલીવાર કોઈએ આટલી મોટી રકમ ગોપનીય રીતે દાન કરી છે. આઈઆઈટીબીના ડાયરેક્ટર સુભાષીષ ચૌધરીએ તેની સરખામણી મંદિરો સાથે કરી…

મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે

મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા નવી દિલ્હીમણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા…

ઈન્ડિયાના લોગોમાં તિરંગાના ત્રણ રંગ ઉપરાંત વાદળી રંગ જોવા મળશે

આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે નવી દિલ્હીવિપક્ષી ગઠબંધન આઈએનડીઆઈએની મુંબઈમાં ત્રીજી બેઠક યોજાશે. આ બેઠક પહેલા ગઠબંધનઆઈએનડીઆઈએએ તેનો લોગો તૈયાર કર્યો છે. આ લોગોમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો ઉપરાંત વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવશે.આ લોગો ત્રણ દિવસીય બેઠકના પ્રથમ દિવસે એટલે કે 31 ઓગસ્ટના રોજ રિલીઝ…

ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ની લેટેસ્ટ તસવીરો મોકલી

ઈસરોએ માહિતી આપી કે ચંદ્રયાન-3 પર ચંદ્રયાન-2ની નજર છે, તે તેની જાસૂસી કરી રહ્યો હોય તેમ ટ્વિટમાં જણાવાયું હતું કે મારી નજર તમારા પર છે નવી દિલ્હીચંદ્રયાન-3ની સફળતાથી ભારત સહિત સમગ્ર વિશ્વ આનંદિત છે. ભારતે એ કરી બતાવ્યું છે જે આજ સુધી દુનિયામાં કોઈ બીજો દેશ કરી શક્યો નથી. ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળ…

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શાળાઓમાં એસેમ્બલીને મીનિંગફુલ બનાવાશે

આ અભ્યાસક્રમ ફ્રેમવર્ક લગભગ 36 વર્ષથી ચાલતી ભારતીય શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે બદલી શકે છે નવી દિલ્હીકેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બે દિવસ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (એનઈપી)ની અનુરૂપ શાળા શિક્ષણ માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (એનસીએફ-2023) શરૂ કર્યું છે. આ અભ્યાસક્રમ ફ્રેમવર્કની અસર માત્ર બોર્ડની પરીક્ષાઓ પર જ નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પર પડશે.કેન્દ્રીય…

વાયુસેના 100 નવા એલસીએ તેજસ, એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટ ખરીદશે

આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ ચૂક્યો છે નવી દિલ્હીભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી માટે સ્વદેશી રીતે વિકસિત 100 વધુ એલસીએ તેજસ એમએઆરકે-1એ જેટ એરક્રાફ્ટનો ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આવા 83 ફાઈટર જેટ માટે 48 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ બે વર્ષ પહેલા જ સાઈન થઈ…

એનસીપીમાં મતભેદ નથી, અજિત અમારા નેતાઃ શરદ પવાર

શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મુંઝવણમાં મૂકાઈ શકે છે નવી દિલ્હીરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તેમાં કોઈ મતભેદ નથી કે અજિત પવાર અમારા નેતા છે. એનસીપી પ્રમુખે પાર્ટીમાં વિભાજન થયાની વાતને નકારી કાઢી છે. જોકે હવે શરદ પવારના આ નિવેદનથી કોંગ્રેસ…

કુલ્લુમાં થોડી વારમાં જ ત્રણ ઈમારત ધરાશાયી થઈ ગઈ

બે ઈમારતોમાં તો એસબીઆઈ અને કાંગડા સેન્ટ્રલ ગવર્નમેન્ટ બેંકની શાખાઓ પણ ચાલતી હતી, જાનહાની ટળી શિમલા હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 36 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ જાનમાલના નુકસાનનું મુખ્ય કારણ બની ગયું છે. લગભગ ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ…

વિક્રમની તસવીરોમાં લેન્ડિંગ સ્થળનો એક ભાગ અને લેન્ડરનો મેટલ લેગ જોવા મળ્યો

રોવર પ્રજ્ઞાન સફળ લેન્ડિંગના થોડા કલાકો બાદ લેન્ડરમાંથી બહાર નીકળી ગયું, જે આગામી 14 દિવસ સુધી ચંદ્ર પર ચાલશે નવી દિલ્હી ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન 3 મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ઈસરોએ…

રાજસ્થાનનો એનઆરઆઈ ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ આપશે

હજુ એ સ્પષ્ટ નથી થયું કે એનઆરઆઈ મિશન મૂન સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકોને એક કરોડનું ઈનામ આપશે નવી દિલ્હી રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને 1 કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ…

ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ યુટ્યૂબ પર ઇતિહાસ રચ્યો

ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે 8.06 મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા નવી દિલ્હી ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતના ચંદ્રયાન-3એ ગઈકાલે સાંજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ ઉપરાંત ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ…

ચંદ્રયાન-3ની સફળતામાં નાના શહેરમાંથી આવેલા વૈજ્ઞાનિકોનું મોટું યોગદાન

કોઈએ સાધનસામગ્રીની રચના કરી તો કોઈ ચંદ્રયાન પર દરેક ક્ષણે નજર રાખી નવી દિલ્હી ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ઈસરોની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમાં યુપીના ઘણા વૈજ્ઞાનિકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈએ સાધનસામગ્રીની રચના કરી…