નિજજરની હત્યામાં ભારતની સંડોવણીની ઓપન સોર્સ માહિતીઃ ડેવિડ

આ બધી માહિતી ઇન્ટરનેટ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવાનો દાવો ટોરેન્ટો ભારત કેનેડાના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે બંને દેશો તરફથી એકબીજા પર નિવેદનો અને કાર્યવાહી થતી જોવા મળી છે. એવામાં કેનેડાના પીએમએ ભારત પર લગાવેલ આરોપને લઇ બ્રિટીશ કોલંબિયાના પ્રીમિયર ડેવિડનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને ભારતના સમર્થનમાં એક નિવેદન આપ્યું હતું. બંને દેશોના…

ગત નાણાંકીય વર્ષમાં પાકિસ્તાનમાં ગરીબી 39.4 ટકા પર પહોંચી

દયનીય આર્થિક હાલતને લીધે વધુ 12.5 મિલિયન લોકો ગરીબી રેખા નીધે ધકેલાતાં  કુલ 95 મિલિયન લોકો ગરીબીના ભરડામાં ફસાઈ ગયા કરાંચી દુનિયાના પ્રમુખ મંચો પર વારંવાર કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાનની સ્થિતિ સુધરી જ રહી નથી. વર્લ્ડ બેન્કે કહ્યું કે પાકિસ્તાનમાં ગત નાણાકીય વર્ષમાં ગરીબી 39.4 ટકાએ પહોંચી ગઈ છે અને દયનીય આર્થિક હાલતને લીધે વધુ…

કેનેડા સામે પસંદગી કરવાની હોય તો અમે ભારતની પડખેઃ માઈકલ રુબિન

જેમ ઓસામા બિન લાદેન માત્ર એક એન્જિનિયર ન હતો, તેમ હરદીપ સિંહ નિજ્જર માત્ર એક પ્લમ્બર ન હતો વોશિંગ્ટન કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપ અંગે બાયડેન સરકાર (યુએસએ)ના વલણ પર અમેરિકી ડિફેન્સ વિભાગના પૂર્વ અધિકારી માઈકલ રુબિન એ જોરદાર પ્રહાર કર્યા છે. રુબિને કહ્યું કે વિદેશમંત્રી બ્લિંકન જો કહે છે કે અમેરિકા હંમેશા આંતરરાષ્ટ્રીય…

ભારત સામે ઝેર ઓંકતા ટ્રૂડો ચૂંટણી થાય તો સત્તા ગુમાવે

હાલમાં ટ્રુડોની સામેના મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલીવરને 40 ટકા લોકો વડાપ્રધાન માટે શ્રેષ્ઠ વિકલ્પ માને છે ઓટાવા પોતાના રાજકીય ફાયદા માટે ભારત સામે ઝેર ઓકી રહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને આજે ચૂંટણી થાય તો હારનો સામનો કરવો પડે તેવુ એક સર્વેના તારણો કહી રહ્યા છે.  javascript:false javascript:false javascript:false javascript:false javascript:false એક…

અમેરિકા ભારત-કેનેડા વિવાદમાં સાવચેતીથી કામ લે છે

યુએસએ માત્ર વિવાદ ટાળવા જેવી વાતો કહી છે, પરંતુ ખુલ્લેઆમ કોઈ એક દેશનો પક્ષ લેવાનું ટાળ્યું છે નવી દિલ્હી કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ વાતના પડઘા વિશ્વના અન્ય દેશોમાં પડી રહ્યા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટેન જેવા દેશોએ…

વિશ્વની 50 ટકા વસતી પાયાની સ્વાસ્થ્ય સેવાઓથી વંચિત

વૈશ્વિક સ્તરે લગભગ 200 કરોડ લોકો એવા છે જેઓ સારવારના ખર્ચ હેઠળ દબાયેલા છે અને તેમણે જાતે જ આ ખર્ચનું વહન કરવું પડી રહ્યું છે વોશિંગ્ટન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) ના નવા રિપોર્ટ અનુસાર વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે 450 કરોડ લોકો મૂળભૂત સ્વાસ્થ્ય સેવાઓથી પણ વંચિત છે. જેમાં ઘણા રોગો તો લોકોની પોતાની…

નિજ્જરની હત્યાના આરોપોની તપાસ જરૂરીઃ જસ્ટિન ટ્રૂડો

ટ્રુડો ભારતની સંડોવણી અંગે કોઈપણ પ્રકારના પુરાવાઓ આપવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના લીધે વિવાદ વકરવાની સ્થિતિમાં ટોરેન્ટો કેનેડા અને ભારત વચ્ચે ફરી એકવાર વિવાદ વધતો જઈ રહ્યો છે.  બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ઘેરાયો છે.  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર મોદી સરકાર પ્રત્યે કડક મિજાજ અપનાવ્યું છે. ટ્રુડો તરફથી ભારત સરકારને જણાવાયું છે કે…

વિવેક રામાસ્વામીની ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવા હાકલ

રામાસ્વામીએ ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો વોશિંગ્ટન અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ ચીન સામે નિશાન સાધ્યું છે. તેમણે ચીનથી આર્થિક સ્વતંત્રતાની ઘોષણા કરવાની હાકલ કરી છે. તેમણે ભારત સહિત અન્ય દેશો સાથે વિસ્તૃત સંબંધોને વધુ મધૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રામાસ્વામી તેમના ગૃહ રાજ્ય ઓહાયો પહોંચ્યા હતા….

તાઈવાન સ્ટ્રેટસમાં ચીનની અણુ સબમરીન ડૂબી ગઈ

કેટલાક સમયથી ચીનનાતેના સંરક્ષણ મંત્રી લી-શાંગ-ફૂની ગેરહાજરી રહસ્યમય, ચીન તરફથી આ બંને ઘટનાઓ અંગે ભેદી મૌન સેવાઈ રહ્યું છે નવી દિલ્હી વર્ષોથી તાઈવાન ઉપર ચીનની ‘તીરછી નજર’ પડેલી છે. ચીનની સેના સતત તાઈવાન સ્ટ્રેટસ કે, તાઈવાન સામેની તેની ભૂમિ ઉપર સસતત યુદ્ધ અભ્યાસ કરી રહ્યું છે. તાઈવાનને વર્ષોથી ડર છે કે ચીન ગમે ત્યારે તેની…

પુરાવા વગર ભારત પર આરોપ મૂકવાથી કેનેડાની વિશ્વમાં શાખ ખરડાઈ

કેનેડાના મિત્ર દેશો અને બીજા દેશોનું ધ્યાન પણ કેનેડાની પોલિસી તરફ ગયું છે, જેમાં કટ્ટરવાદીઓને શરણ આપવામાં આવી રહી છે નવી દિલ્હી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ત્રાસવાદીની હત્યાના કેસમાં ભારત પર આરોપો મુક્યા તેના કારણે ટ્રુડોને જ નુકસાન થયું છે. ભારતની વિરુદ્ધ નક્કર પુરાવા ન હોવા છતાં ટ્રુડોએ જે રીતે આરોપો મુક્યા તેના કારણે…

ઈમરાન ખાન સામે ગુનાહિત કાવતરાનો આરોપ, ફાંસીની સજા થઈ શકે

ઈમરાન ખાન પર સૈન્ય ઠેકાણાઓ પર હુમલાનું ષડયંત્ર રચવાનો અને લોકોને હિંસા માટે ભડકાવવા માટે ગુનાહિત કાવતરાનો આરોપ લાગ્યો છે ઈસ્લામાબાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર 9મી મેના રોજ થયેલી હિંસામાં ‘ગુનાહિત કાવતરું’ રચવાનો આરોપમાં લાગ્યો છે, જેની વધુમાં વધુ સજા ફાંસી હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સીએ પંજાબ (પાકિસ્તાન)ના વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું…

ઈરાન બનાવશે તો અમે પણ અણુબોમ્બ બનાવીશુઃ મોહમ્મદ બિન સલમાન

ઈરાન પાસે એક બોમ્બ હશે તો અમારી પાસે પણ એક હોવો જોઈએ,એમ તેમને એક વીડિયો ક્લિપમાં આ ટિપ્પણી કરતાં સાંભળી શકાય છે રિયાદ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો સાઉદી અરબનો હરીફ દેશ ઈરાન પરમાણુ બોમ્બ તૈયાર કરી લેશે તો તે પણ પરમાણુ બોમ્બ બનાવી લેશે. તેમણે કહ્યું…

જસ્ટિન ટ્રૂડોએ હોટલમાં સુરક્ષા લેવાનો ઈનકાર કરી દીધો હતો

રાષ્ટ્રપતિ તરફથી આયોજિત ડિનરમાં પણ ટ્રુડો સામેલ થયા નહોતા, બે દિવસ સુધી હોટેલથી બહાર પણ આવ્યા નહોતા નવી દિલ્હી ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે વાહિયાત નિવેદન આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો જી20 સમિટ દરમિયાન જ નારાજ અને પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમણે લલિત હોટેલમાં ભારતીય સુરક્ષા લેવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ…

યુએસમાં યુવતીના પ્રમેમાં પડ્યા બાદ બાળક આવતા ગાંગની હકાલપટ્ટી

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ હાથ ધરેલી તપાસમાં, ક્વીન-ગાંગની લાઈફ-સ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક મહત્ત્વની વાતો બહાર આવી બૈજિંગ ચીનના એક સમયના સમર્થ મનાતા વિદેશ મંત્રી ક્વીન-ગાંગને પદથી એકાએક દૂર કરાયા હોવાથી દુનિયાના મહત્ત્વના દેશો ચોંકી ગયા હતા. પરંતુ, હવે ધીમે ધીમે તેનું કારણ બહાર આવી રહ્યું છે. સહજ છે કે ચીન સરકાર તરફથી તો, આ વિષે કશું…

ન્યૂઝીલેન્ડમાં 5.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું ક્વિન્સલેન્ડ ન્યૂઝીલેન્ડમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું કે રાહતની વાત છે કે ભૂકંપના કારણે કોઈ જાનહાની થઈ નથી કે કોઈ નુકસાન થયું.  અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ક્રાઈસ્ટચર્ચથી લગભગ…

કેનેડાના નાગરિકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા સલાહ

અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું હોવાનું એડવાઈઝરીમાં જણાવાયું ટોરેન્ટો ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે.  ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની…

ભારતીય નાગરિકો-છાત્રોને કેનેડામાં દેશ વિરોધી પ્રવૃત્તી સામે સાવચેત રહેવા સલાહ

ભારતના વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી નવી દિલ્હી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે ત્યારે આજે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે…

વાસ વેગાસના રિસોર્ટ પર સાયબર એટેક, ગેસ્ટ રઝડી પડ્યા

રિસોર્ટ પર લબરમૂછિયા છોકરાઓનો સાયબર એટેક, રોજનું 25 મિલિયન ડોલરનું નુકસાન લાસ વેગાસ અમેરિકાનું લાસ વેગાસ કે જે તેની નાઈટલાઈફ ખૂબ જ જાણીતું છે. આ સિટી લક્ઝરી હોટેલ્સ અને ક્રેઝી નાઈટલાઈફને કારણે લોકો માટેની મનપસંદ જગ્યામાનું એક છે. તાજેતરમાં આ સિટીમાં આ વર્ષનો અમેરિકાનો સૌથી મોટો કહી શકાય તેવો એક સાયબર એટેક થયો હતો જેના…

યુએસએ નિજ્જર હત્યાકાંડની યોગ્ય તપાસ કરવા કેનેડાને કહ્યું

પીએમ જસ્ટિન ટ્રુડોના ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને અમેરિકા ખૂબ જ ચિંતિત કેનેડા અને ભારતની વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાકાંડને લઈને ભારે કડવાશ આવી ચુકી છે. કેનેડાએ ખાલિસ્તાની આતંકીની હત્યા પાછળ ભારતની સંડોવણી હવાના આરોપ લગાવતા ટોચના ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા, ત્યાર બાદ ભારતે પણ વળતો જવાબ આપતા કેનેડિયન રાજદ્વારીને હાંકી…

ઈન્ડોનેશિયામાં ચીનના પ્રોજેક્ટ સામે હજારો લોકો રસ્તા પર

ચીનના પ્રોજેકટના કારણે ઈન્ડોનેશિયાના ટાપુ પર હજારો લોકો વિસ્થાપિત થશે, સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી જકાર્તા ચીન પોતાની વિસ્તારવાદી નીતિઓ માટે અને બીજા દેશોને પોતાના દેવાની જાળમાં ફસાવવા માટે આખી દુનિયામાં કુખ્યાત થઈ રહ્યુ છે. ચીનની આ નીતિના કારણે ઘણા દેશો દેવાના ભરડામાં આવી ગયા છે. જોકે ખંધા ચીનની ચાલાકી હવે બીજા…