પુરૂષોત્તમ માસમાં શ્રી  ભાગવત  વિદ્યાપીઠ  ખાતે  વિવિધ મનોરથો યોજાશે

શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો  અભ્યાસ  કરેલા  ઋષિકુમારો  વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે  એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી)  આદ્યસંસ્થાપક  શ્રીભાગવત વિદ્યાપીઠ,  શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ,  શ્રીકૃષ્ણનિધિ  ટ્રસ્ટની  24મી પુણ્યતિથિ નિમિત્તે …

પુરૂષોત્તમ માસમાં શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે વિવિધ મનોરથો યોજાશે

શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંસ્કૃત તેમજ વેદ-ઉપનિષદોનો  અભ્યાસ  કરેલા  ઋષિકુમારો  વિવિધ વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચપદ ધરાવે છે  એસવીએન, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે અધિકસ્ય અધિકં ફલમ્ શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી તા.15-06-26 સુધી અધિક જેઠ સુદ-1 થી અધિક જેઠ વદ-30 અમાસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. 10 મેએ સાંજે સંગીતમય સુંદરકાંડ સોલા ભાગવત વિદ્યાપીઠના મેનેજીંગ ટ્રસ્ટી પૂ. શ્રી ભાગવત ઋષિજીએ જણાવ્યું હતું કે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે 10મી મે. 2026ને રવિવારે સાંજે 7.00 કલાકે વિશ્વવંદનીય પ.પૂ.શ્રીકૃષ્ણશંકર શાસ્ત્રીજી (પૂ.દાદાજી)  આદ્યસંસ્થાપક  શ્રીભાગવત વિદ્યાપીઠ,  શ્રી વલ્લ્ભનિધિ ટ્રસ્ટ,  શ્રીકૃષ્ણનિધિ  ટ્રસ્ટની  24મી પુણ્યતિથિ નિમિત્તે …

જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતની સંકલ્પ યાત્રા યોજાશે

બાવળાથી શરૂ થનારી યાત્રા બિંદુ સરોવર, અંબાજી, જયપુર, દિલ્હી, હરિદ્વાર અને શ્રી આદિ કૈલાશ પણ જશે અમદાવાદ   શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના અનુસંધાને 12 દિવસ ભારતભરનાં પવિત્ર તીર્થ સ્થળોએ યાત્રા કરવામાં આવશે આ 12 દિવસીય યાત્રામાં પવિત્ર તીર્થોના જળને સંકલિત કરીને વૈદિક…

વૃંદાવનમાં ચંદ્રોદય મંદિર , બુર્જ ખલીફાનું સીધું હરીફ, કુતુબ મિનાર કરતા ત્રણ ગણું ઊંચું

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મથુરા જિલ્લાના વૃંદાવનમાં ચંદ્રોદય મંદિરને સમર્પિત કરે તેવી અપેક્ષા છે. આ મંદિર દિલ્હીના કુતુબ મિનાર કરતાં ત્રણ ગણું ઊંચું છે એસવીએન,મથુરા  વૃંદાવનમાં દેશનું સૌથી મોટું , ભવ્ય અને સૌથી ઊંચું ચંદ્રોદય મંદિર પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનાના અંતમાં મંદિરનું ઉદ્ઘાટન કરી શકે છે. ચંદ્રોદય મંદિર દિલ્હીના કુતુબ…

चाणक्य गण समिति की टीम ने भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट की

कोटा चाणक्य गण समिति की टीम ने आज कोटा जाकर भगवद्स्वरूप जगद्गुरु शंकराचार्य स्वामी अविमुक्तेश्वरानंद जी से भेंट करके उनके सम्मान के प्रति आस्था प्रकट की। स्वामी जी द्वारा गौ हत्या को रोकने, गौ माता की रक्षा और गौ माता के संरक्षण हेतु चलाये जा रहे आंदोलन पर बातचीत हुई। प्रतिनिधि मंडल में श्री योगेश्वर…

અનુરાગ ડોભાલ પ્રેમાનંદજી મહારાજના દરબારમાં પહોંચ્યા , વ્હીલચેર પર બેસીને  નવી શરૂઆત માટે આશીર્વાદ લીધા

અનુરાગ ડોભાલે તાજેતરમાં પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને એક વીડિયો શેર કર્યો હતો. છેલ્લા બે મહિનામાં તેઓ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થયા છે. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને તાજેતરમાં પિતા બન્યા હતા એસવીએન,મથુરા  યુકે રાઇડર 07 અને ‘ બાબુ ભૈયા ‘ તરીકે જાણીતા યુટ્યુબર અનુરાગ ડોભાલ , તાજેતરમાં પ્રેમાનંદ જી મહારાજને મળ્યા હતા. થોડા સમય પહેલા…

અમદાવાદમાં મહાવીર ભગવાનની રથયાત્રા દ્વારા સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાનો પ્રયાસ

અમદાવાદ જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન 30 માર્ચ, સોમવારના રોજ કરાયું છે. કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રથયાત્રાના સમાપન બાદ તમામ કાર્યક્રમો યોજાશે. જન્મ કલ્યાણક મહા મહોત્સવ આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે…

હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવ યોજાયો

કડી હરે કૃષ્ણ કેન્દ્ર, કડી દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય બૃહદ બસ્તી સંકીર્તન મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ પવિત્ર કાર્યક્રમમાં હરિ નામ સંકીર્તન દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ફેલાવવા સાથે લોકોના કલ્યાણ માટે વિશેષ પ્રયત્ન કરવામાં આવ્યો.આ મહોત્સવ દરમિયાન કુલ ૭ શેરીઓમાં સંકીર્તન યાત્રા યોજાઈ, જેમાં માલ્હારપુરા, પ્રજાપતિ વાસ, ખાટ ચોક રામજી મંદિર, વાલ્મીકી વાસ,…

ભારતના રાષ્ટ્રપતિએ અક્ષયપાત્રનું 500 કરોડમું ભોજન પિરસયું

નવી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર, નવી દિલ્હી ખાતે અક્ષય પાત્ર ફાઉન્ડેશન દ્રારા પુરૂં પાડેલ5 અબજ ભોજન સેવાની સીમાચિહ્નરૂપ સિધ્ધિની અને માનવતાની સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના સીમાચિહ્નની ઉજવણી કરી. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અક્ષયપાત્રના સ્થાપકો – મધુ…

સાહિત્ય અકાદમી 2025 નો સંસ્કૃત ભાષાનો એવોર્ડ સ્વામી ભદ્રેશદાસજી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને

સાહિત્ય અકાદમીનો વર્ષ 2025 નો એવોર્ડ ગુજરાતના વિદ્વાન ભદ્રેશદાસ સ્વામીને અમદાવાદ ભારત સરકારનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2025માં એવોર્ડ પ્રાપ્ત કરનાર કૃતિઓની ઘોષણા આજરોજ કરવામાં આવી છે, જેમાં સંસ્કૃત ભાષાનો એવોર્ડ મહા મહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી ને આપવામાં આવ્યો છે.ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે આ વર્ષે ચયન કરવામાં આવેલ…

તિર્થધામ સારંગપુરમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાથી ફૂલદોલ રંગોત્સવ ઉજવાયો

૭૫૦૦૦ જેટલાં હરિભક્તો કેસૂડાની રંગવર્ષાની સાથે ભક્તિના શાશ્વત રંગોથી રંગાયા તા: ૮ માર્ચ, ૨૦૨૬, રવિવારના રોજ તીર્થધામ સારંગપુર ખાતે પ. પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં ફૂલદોલ રંગોત્સવ (પુષ્પદોલોત્સવ) ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પ્રતિ વર્ષ ફૂલદોલનો ઉત્સવ સારંગપુરમાં ધામધૂમપૂર્વક ઊજવતાં એ જ પરંપરા પ. પૂ. મહંત સ્વામી મહારાજે જાળવી રાખી છે. આ ઉત્સવનો…

ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ જગતમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના થયેલ પાવન અવતરણની યાદગીરીરૂપે તા. 3 માર્ચ, 2026 મંગલવારના રોજ ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 540મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ…

ગુરુકુલ સંસ્કૃતિ એ જ ભારતનો પ્રાણ: રાજ્યપાલના હસ્તે શાંતિગ્રામ ગુરુકુલમાં ભૂમિપૂજન સંપન્ન

ભૌતિક વિકાસ એ સભ્યતા છે, જે માત્ર બાહ્ય દેખાવ છે; પરંતુ સંસ્કૃતિ એ આપણા દેશનો પ્રાણ છે-રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિદ્યાદાન એ સૌથી મૂલ્યવાન દાન છે, કારણ કે જ્યારે એક બાળક સંસ્કારી બને છે, ત્યારે તેના થકી આખા પરિવારનું ભાગ્ય બદલાય છે- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી….સહજાનંદમ ભવનનું નિર્માણ એ સંસ્કૃતિના જતનનું એક પવિત્ર યજ્ઞકાર્ય છે, આવા સેવા-યજ્ઞોને…

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા અમદાવાદ આસપાસના વિવિધ કેન્દ્રોમાં શ્રી ચૈતન્ય મહોત્સવ

અમદાવાદ | ૧ માર્ચ, ૨૦૨૬ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા ૧ માર્ચ, ૨૦૨૬ના રોજ ગૌર પૂર્ણિમા પૂર્વેના પવિત્ર અવસરે શ્રી ચૈતન્ય મહોત્સવ તથા ફૂલોન કી હોળીનો સફળતાપૂર્વક ઉજવણી કાર્યક્રમ કડી, કાલોલ, મણિનગર, સાનંદ, નિકોલ અને વિરમગામ સહિતના વિવિધ કેન્દ્રોમાં યોજાયો.ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો, પરિવારો અને યુવાનો ઉમંગભેર જોડાયા…

BAPSના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ ગ્રહણ કરી પાર્ષદી દીક્ષા

MBA, એન્જિનિયર અને સાયન્સ ગ્રેજ્યુએટ સહિત ૨૯ તેજસ્વી યુવાનોએ સંસાર છોડ્યો: સારંગપુરમાં ભવ્ય દીક્ષા મહોત્સવ, સારંગપુરમાં ત્યાગનો અદભુત નજારો: ૨૯ ઉચ્ચ શિક્ષિત નવયુવાનોએ લીધી દીક્ષા સારંગપુર તા. ૨ માર્ચ ૨૦૨૬ તીર્થધામ સારંગપુર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં આજે એક ભવ્ય દીક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. જેમાં ૨૯ જેટલા સુશિક્ષિત…

શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળી – ભવ્ય ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણના ગુપ્ત અવતારના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી વિવિધ હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા વિવિધ સ્થળોએ આયોજન અમદાવાદ પાવન અવસર શ્રી ગૌર પૂર્ણિમા નિમિત્તે 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પ્રથમ વખત ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી…

વડોદરામાં પ.પૂ.મહંતસ્વામી મહારાજનો ૯૨ મો જન્મજયંતી મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતીય સનાતન સંસ્કૃતિનું ગૌરવગાન: પ. પૂ. મહંત સ્વામી મહારાજને બહુમાનપત્ર અર્પણ કરવામાં આવ્યું ,અતિથિ વિશેષ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહ્યા, ‘હર ઘર ઘર શિક્ષાકી જ્યોત જલે’ –આદિવાસી વિસ્તારો માટે પ. પૂ. મહંત સ્વામી મહારાજે મોબાઈલ પાઠશાળાનો કરાવ્યો શુભારંભ, બી. એ. પી. એસ સંસ્થા દ્વારા…

આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્યઃ આલોકજી

કર્ણાવતીમાં વિશ્વ હિન્દુ પરિષદની માતૃશક્તિ દુર્ગાવાહિનીની બે દિવસીય અખિલ ભારતીય બેઠક, 350થી વધુ માતા અને બહેનોને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અમદાવાદભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન વિષય પર બહેનોને સંબોધતાં જણાવ્યું હતું કે આપણા સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ કરવો અનિવાર્ય છે. મહિલાઓએ પોતાના પરિવારની જવાબદારી નિભાવતા સાથે સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ સક્રિય યોગદાન…

૨ ફેબ્રુઆરીએ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે ઉજવણી

ગિનિસવર્લ્ડરેકોર્ડ્સદ્વારામહંતસ્વામીમહારાજનેઅર્પણકરાશેબહુમાનપત્ર, ૩૫૦ એકરના મહોત્સવ સ્થળે ૧૪,૦૦૦ જેટલાં સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલી તડામાર તૈયારીઓ તારીખ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬સોમવારના દિવસે સાંજે ૫.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરિમયાન બી.એ.પી.એસ.ના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ વડોદરામાં ‘એ.પી.એમ.સી. માર્કેટનજીક, નેશનલહાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઉજવવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે….

વ્રજમાં હોળીની શરૂઆત: વસંત પંચમીથી શરૂ થાય, અને કૃષ્ણના પ્રેમનો વરસાદ 40 દિવસ સુધી ચાલુ રહેશે

વ્રજમાં, હોળીનો ઉત્સાહ ફક્ત એક કે બે દિવસ માટે જ નહીં , પરંતુ પૂરા 40 દિવસ સુધી રહે છે . આ વર્ષે, રંગોનો તહેવાર 23 જાન્યુઆરીએ વસંત પંચમીના દિવસે વ્રજમાં સત્તાવાર રીતે શરૂ થશે મથુરા  દેશના બાકીના ભાગોમાં હોળી એક દિવસનો તહેવાર હોઈ શકે છે , પરંતુ કૃષ્ણ નગરીમાં એક અનોખી ભાવના છે. તેથી જ…