‘પીઠમાં દુખાવો હોય તો બાબાજી નહીં, ડૉક્ટર પાસે જાઓ’; પ્રેમાનંદ મહારાજનો સંદેશ અંધશ્રદ્ધા સામે મજબૂત ઉદાહરણ
‘આશીર્વાદથી બીમારી સાજી થતી નથી, યોગ્ય સારવાર જ ઉપાય છે’; પ્રેમાનંદ મહારાજે ભક્તને સમજાવેલી વાત ફરી ચર્ચામાં વૃંદાવન આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદ મહારાજના પ્રવચનો લાખો લોકો સાંભળે છે. તાજેતરમાં તેમનો એક સંદેશ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે બીમારી અને સારવાર અંગે અત્યંત મહત્વની વાત કહી છે. પીઠના દુખાવાથી પરેશાન એક ભક્તે…
