પદ્મીનીબા વાળાનો રૂપાલાના વિરોધમાં કર્યો અન્નનો ત્યાગ
રાજકોટના પેલેસ રોડ પરના આશાપુરા માતાજીના મંદિર ખાતે પદ્મીનીબા વાળા- ક્ષત્રિય મહિલાઓનો અન્ન ત્યાગ રાજકોટ લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. આ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી હતી….
