બ્રાહ્મણો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બદલ અનુરાગ કશ્યપની ધરપકડની શક્યતા ; બિનજામીનપાત્ર વોરંટ જારી
ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ ડિરેક્ટર અનુરાગ કશ્યપ ધરપકડનો સામનો કરી રહ્યા છે. કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસ ગયા વર્ષે બ્રાહ્મણો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આપેલા વિવાદાસ્પદ નિવેદનો સાથે સંબંધિત છે એસવીએન,મુંબઈ બોલીવુડના દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા અનુરાગ કશ્યપને બ્રાહ્મણ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવા બદલ ભારે કિંમત ચૂકવવી પડી…
