ભારતના 60 કામદારોની બેચ ઈઝરાયેલ માટે રવાના થઈ
આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ રવાના થશે, લાખ ભારતીયોને નોકરીની આશા નવી દિલ્હી ઈઝરાયલ અને ગાઝા યુધ્ધ વચ્ચે 60 જેટલા ભારતીય કામદારોની એક બેચ ઈઝરાયલ માટે રવાના થઈ ગઈ છે. ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને આ બાબતની જાણકારી આપી છે. દૂતાવાસે પહેલા જથ્થાને વિદાય આપી હતી.આવનારા સપ્તાહમાં વધુ 1500 ભારતીય કામદારો ઈઝાયેલ માટે રવાના…
