21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનઃ સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ જડીબુટ્ટી, યોગ ભગાડે રોગ
અમદાવાદ યોગ ભગાડે રોગ, આ કહેવતનું આધુનિક યુગમાં ખૂબજ મહત્વ જોવા મળી રહ્યું છે. વર્ષોથી થાઈરોઈડ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે પછી ઘૂંટણના દુખાવાથી પીડાતા અનેક લોકો ભારતીય સંસ્કૃતી સાથે વણાયેલા યોગ દ્વારા તેમની બિમારીઓમાંથી સ્વસ્થ થઈ રહ્યા છે અથવા તો જટિલ રોગોમાં રાહત મેળવી રહ્યા છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. વિશ્વના અનેક દેશોમાં…
